UNમાં અડવાણીએ મનરેગાના કર્યા ભરપૂર વખાણ

વર્ષ 2005માં બનાવવામાં આવેલી આ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન એ યુપીએ સરકારની મહત્વની યોજના છે.
અડવાણીએ જણાવ્યું કે કામના બદલે રોકડ રકમ સાથે જોડાયેલી આ દુનિયાની સૌથી મોટી યોજના છે. જે અંતર્ગત 100 દિવસના રોજગારની આ યોજનાથી 5.3 કરોડ ગ્રામીણ પરિવારોને તેમની જરૂરિયાત પૂરી કરવાની મદદ મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 67માં સત્રમાં 'સામાજિક વિકાસ' વિષયની ત્રીજી સામાન્ય ચર્ચામાં ભાગ લેતા અડવાણીએ જણાવ્યું કે 'આ યોજનાથી સામાજિક વિષમતાને દૂર કરવા, ગ્રામીણ જનતાને સશક્ત બનાવવા, ગ્રામીણ વિકાસમાં પ્રાણ પૂરવા અને આર્થિક વૃદ્ધિ વધારવામાં મદદ મળી છે'.
અહીં આવેલ ભારતીય સાંસદોના સમૂહની સાથે અડવાણી આ મહાસભાના ઘણા સત્રોમાં ભાગ લેશે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
વિધાનસભા ચૂંટણી પછી શક્તિશાળી અને નિર્ભય આસામ ઉભરી આવશેઃ ગૌરવ ગોગોઈ -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ










Click it and Unblock the Notifications
