US Navy Aircraft Crash: અમેરિકી વાયુસેનાનુ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત, 2 પાયલટના મોત
અમેરિકાના અલબામામાં અમેરિકી વાયુસેનાનુ એક વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ અમેરિકાના અલબામામાં અમેરિકી વાયુસેનાનુ એક વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. જેમાં સવાર બે પાયલટના મોત થઈ ગયા છે. અમેરિકી નેવીના જણાવ્યા મુજબ Navy T-6B Texan II ના બે પાયલટના શુક્રવાર(23 ઓક્ટોબર) મોત થઈ ગયા છે. વિમાન દૂર્ઘટનાગ્રસ્તના અલબામાના નાના વિસ્તારમાં થયુ છે. યુએસ નેવીએ મૃતક પાયલટના નામ જાહેર કરવાની મનાઈ કરી દીધી છે.

યુએસ નેવીના જણાવ્યા મુજબ આ એક ટ્રેનિંગ વિમા હતુ જેમાં બે જ પાયલટને બેસવાની જગ્યા હતી. વિમાન દૂર્ઘટના ત્યારે થઈ જ્યારે તે હવામાં 30 મીલના અંતરે હતુ. હાલમાં ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. વાયુસેના સ્થાનિક અધિકારીઓ સાથે પૂરો સહયોગ કરી રહી છે.
યુએસ નેવીના એક અધિકારીએ કહ્યુ કે અમે પાયલટોના સંબંધીઓને સૂચિત કરી દીધા છે. જો કે પાયલટોના નામ જારી કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યુ કે આ દૂર્ઘટનામાં અન્ય કોઈ નાગરિકના દૂર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી નથી. માહિતી મુજબ વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયા બાદ એક ઘરમાં આગ લાગી ગઈ હતી. પરંતુ તેમાં કોઈ ઘાયલ થયુ નથી. T-6B Texan II વિમાન મોટાભાગે ટ્રેનિંગ પાયલટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.
T-6B Crash in Foley, AL:
— flynavy (@flynavy) October 24, 2020
A U.S. Navy T-6B Texan II aircraft crashed in Foley, Alabama, at approximately 5 p.m. CST today. The aircrew did not survive the crash. The names of the deceased will not be released until 24 hours after the next-of-kin notification.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
