નેપાળમાં ભારતીય વિદેશ મંત્રાલય પાસે હુમલા બાદ ભારતના અરુણ-3 પ્રોજેક્ટ પર ધમાકો
નેપાળમાં અરુણ III પ્રોજેક્ટને કોઈ અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું છે. અધિકારીઓએ કહ્યું કે ધમાકો એટલો પ્રબળ હતો કે બિલ્ડિંગની દિવાલો પણ તૂટી ગઈ.
બે સપ્તાહ પહેલા નેપાળના વિરાટનગર સ્થિત ભારતીય વિદેશ મંત્રાલય પાસે એક પ્રેશર કુકર બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં વિદેશ મંત્રાલયની દિવાલોને નુકશાન થયુ હતુ. પશ્ચિમી નેપાળમાં ભારત હાઈડ્રોઈલેક્ટ્રોનિક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, ત્યાં રવિવારે એક ધમાકો થયો છે. કેટલાક સપ્તાહ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ પ્રોજક્ટનું ઉદઘાટન પણ કરવાનું છે. નેપાળમાં અરુણ III પ્રોજેક્ટને કોઈ અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું છે.

અધિકારીઓએ કહ્યું કે ધમાકો એટલો પ્રબળ હતો કે બિલ્ડિંગની દિવાલો પણ તૂટી ગઈ. જો કે, આ ધમાકામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પ્રશાસન મામલાની તપાસમાં લાગી ગયુ છે. નેપાળની રાજધાની કાઠમંડૂથી 500 કિમી દૂર અરુણ III પ્રોજેક્ટ પર કામ શરુ થઈ ચૂક્યુ છે. 900 MW હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ 2020 થી શરુ થઈ જશે.
પ્રધાનમંત્રી આગલા મહિને નેપાળના પ્રવાસે જવાના છે જ્યાં તે 11 મે ના રોજ અરુણ III પાવર પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે, જો કે, હજુ સુધી કોઈએ પણ આ હુમલાની જવાબદારી લીધી નથી. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ હેઠળ અરુણ III પ્રોજેક્ટ માટે ભારત અને નેપાળ વચ્ચે 25 નવેમ્બર 2014 ના રોજ હસ્તાક્ષર થયા હતા.
આ પહેલા કાઠમંડૂ ભારતીય વિદેશ મંત્રાલય પાસે 17 એપ્રિલે પ્રેશર કુકર વિસ્ફોટ થવાને કારણે વિદેશ મંત્રાલયના બિલ્ડિગની દિવાલો તૂટી ગઈ હતી. આ બ્લાસ્ટ પાછળ નક્સલ સંગઠનથી અલગ થઈને પોતાનું અલગ સંગઠન બનાવનાર નેત્ર વિક્રમચંદ ગ્રુપનો હાથ હોવાની આશંકા જતાવવામાં આવી રહી હતી. આ ધમાકા માટે આને એટલા માટે પણ જવાબદાર માનવામાં આવે છે કારણકે પૂર્વમાં તે ભારત વિરોધી ઘણી વાતો કહી ચૂક્યુ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
