હવે 3 આનુવાંશિક માતા-પિતાથી જન્મ લઇ શકશે બાળક

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રાલયના આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ કાયદો અમલી થયા બાદ બીમારીઓના સારવારમાં પણ મદદ મળશે.
સમાચાર પત્ર ધ મિરરના અહેવાલ અનુસાર ગર્ભધારણના આ નવા કાયદા અંગે લોકોના સૂચન જાણવા માટે દિશાનિર્દેશોને આ વર્ષના અંત સુધીમાં જારી કરી દેવામાં આવશે અને ત્યારબાદ સંસદમાં તેના પર વિશેષ ચર્ચા કરવામાં આવશે.
સાંસદ જો આ કાયદાનો નૈતિક રીતે સ્વિકાર્ય મેળવે છે તો તેને જેનેટિક સંબંધી બીમારીઓની સારવાર ઓછા સમયમાં થઇ શકશે. આ ઉપરાંત પ્રત્યેક વર્ષે ત્રણ માતા-પિતાથી અંદાજે 10 બાળકોનો જન્મ થઇ શકશે.
More From
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી








Click it and Unblock the Notifications
