બ્રિટનના સાસંદ રામી રેંજરે પીએમ મોદી વિરુદ્ધ બીબીસીમાં સીરીઝને ગણાવી પક્ષપાતી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે બીસીસીએ એક સીરીઝી ચલાવી હતી. જેને લઇને બ્રિટીસ સાંસદે બીસીસીની ટીકા કરી હતી.
બીસીસી હાલમા ન્યુઝ સીસિઝમાં જેવી રીતે ભારતીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી છે. તેના પર બ્રિટનના ઉચ્ચ સસન હાઉસ ઓફ લોડ્સના સભ્ય રામ રેંજરે તીખી પ્રતિક્રિયા આપી છે. બીબીસીની રિપોર્ટ્સ અનુસાર આલોચના કરતા રામ રેન્જરે ન્યુઝ એજેન્સી પર પક્ષપાતી વાળી રિપોર્ટિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ છે કે, બીસીસીએ પોતાની રિપરોટિંગમા ભારતના એક અરબ કરતા વધારે લોકોને દુખ પહોચાડ્યુ છે. નરેન્દ્ર મોદી લોકતાંત્રિક રીતે ચૂટાયેલા ભારતના પ્રધાનમંત્રી છે.

રામ રેેજરે કહ્યુ કે, 2002 માં થયેલી હિંસા અને તેનાથી થયેલા નુક્સાનની અમે નિંદા કરીએ છીએ પરંતુ જેવી રીતે બીબીસીએ પક્ષપાતીપૂર્ણ રિપોર્ટિંગ કર્યુ છે. ત સંપૂર્ણ રીતે ઠીક નથી. અમે તેની નિંદા કરીએ છીએ. ધ્યાન ખેંચનાર વાત છે કે, બીબીસીએ પોાતની બે પાર્ટી વાળી સીરીજ ઇંડિયા ધી મોદી ક્વેશ્ચ્નને રીલીજ કરી છે. આ સીરીજમાં પીએમ મોદીની આલોચના કરવામાં આવી છે. પરંતુ બીબીસીની આ સીરીજ વિવાદોમાં છએ. તેની લોકો આલોચના કરી રહ્યા છે. અને લોકો પર તેનો આરોપ છે કે, તે પક્ષપાતી પૂર્વક રીપોર્ટિંગ કરે છે.
રામી રેન્જર ટ્વીટ કરીને લખે છે કે, બીબીસી તમારો આ કાર્યક્રમ ખઓટી રીતે કરવામાં આવેલો કાર્યક્રમ છે. આ દુનિયાના સૌથી મોટા લાકતત્રીક અને દુનિયાની 5 મી સૌથી મોટી અર્થ વ્યવસ્થાનું અપમાન છએ. આ બ્રિટિશ, હિન્દુઓ ને મુસલમાનો વચ્ચે નફરત ફેલાવનાર છે. તમને એ ખબર છે કે, કેમ સમાજને નુક્સાન પહોચાડીને લક્ષ્ય મેળવી શકાય. ઉલ્લેખનીય વાત એ છે કે, બીબીસીની સીરિજમાં મુસ્લીમ આબાદી પ્રતિ ભારત સરકાર પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.
બીબીસીની આ સીરીઝમાં એ વાતની પડતાલ કરવામાં આવ છે કે, ભારતમાં કેવી રીતે 2019 માં ચૂંટણીમાં જીત મેળવવા માટે મુસલમાનો પર અત્યાચાર વાળી નીતિઓને આગળ વધારવામાં આવી હતી. આનાથી કાશ્મીરમાં આર્ટિકલ 370, નાગરીક્તા કાયદોનો હવાલો આપવા આવ્યો છે. બીબીસીની રિપોર્ટિંગને લઇને ભારતીય મૂળના લોકો એ પણ સલાહ આપી રહ્યા છે કે, તમારે 1943 ની દુષ્કાળની એક સીરીઝ ચલાવી જોઇએ. જેમા કેવી રીતે 30 લાખ લોકોના મોત થઇ ગયા હતા. અન્ય એક યુજર્સે લખ્યુ કે, ભારત ઘણા મામલે ભારતથી પાછળ રહી ગયુ છે. બ્રીટનની અર્થ વ્યવસ્થા સારી કરના રિપોર્ટિંગ કરો.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
