બ્રિટનના સાસંદ રામી રેંજરે પીએમ મોદી વિરુદ્ધ બીબીસીમાં સીરીઝને ગણાવી પક્ષપાતી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે બીસીસીએ એક સીરીઝી ચલાવી હતી. જેને લઇને બ્રિટીસ સાંસદે બીસીસીની ટીકા કરી હતી.
બીસીસી હાલમા ન્યુઝ સીસિઝમાં જેવી રીતે ભારતીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી છે. તેના પર બ્રિટનના ઉચ્ચ સસન હાઉસ ઓફ લોડ્સના સભ્ય રામ રેંજરે તીખી પ્રતિક્રિયા આપી છે. બીબીસીની રિપોર્ટ્સ અનુસાર આલોચના કરતા રામ રેન્જરે ન્યુઝ એજેન્સી પર પક્ષપાતી વાળી રિપોર્ટિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ છે કે, બીસીસીએ પોતાની રિપરોટિંગમા ભારતના એક અરબ કરતા વધારે લોકોને દુખ પહોચાડ્યુ છે. નરેન્દ્ર મોદી લોકતાંત્રિક રીતે ચૂટાયેલા ભારતના પ્રધાનમંત્રી છે.

રામ રેેજરે કહ્યુ કે, 2002 માં થયેલી હિંસા અને તેનાથી થયેલા નુક્સાનની અમે નિંદા કરીએ છીએ પરંતુ જેવી રીતે બીબીસીએ પક્ષપાતીપૂર્ણ રિપોર્ટિંગ કર્યુ છે. ત સંપૂર્ણ રીતે ઠીક નથી. અમે તેની નિંદા કરીએ છીએ. ધ્યાન ખેંચનાર વાત છે કે, બીબીસીએ પોાતની બે પાર્ટી વાળી સીરીજ ઇંડિયા ધી મોદી ક્વેશ્ચ્નને રીલીજ કરી છે. આ સીરીજમાં પીએમ મોદીની આલોચના કરવામાં આવી છે. પરંતુ બીબીસીની આ સીરીજ વિવાદોમાં છએ. તેની લોકો આલોચના કરી રહ્યા છે. અને લોકો પર તેનો આરોપ છે કે, તે પક્ષપાતી પૂર્વક રીપોર્ટિંગ કરે છે.
રામી રેન્જર ટ્વીટ કરીને લખે છે કે, બીબીસી તમારો આ કાર્યક્રમ ખઓટી રીતે કરવામાં આવેલો કાર્યક્રમ છે. આ દુનિયાના સૌથી મોટા લાકતત્રીક અને દુનિયાની 5 મી સૌથી મોટી અર્થ વ્યવસ્થાનું અપમાન છએ. આ બ્રિટિશ, હિન્દુઓ ને મુસલમાનો વચ્ચે નફરત ફેલાવનાર છે. તમને એ ખબર છે કે, કેમ સમાજને નુક્સાન પહોચાડીને લક્ષ્ય મેળવી શકાય. ઉલ્લેખનીય વાત એ છે કે, બીબીસીની સીરિજમાં મુસ્લીમ આબાદી પ્રતિ ભારત સરકાર પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.
બીબીસીની આ સીરીઝમાં એ વાતની પડતાલ કરવામાં આવ છે કે, ભારતમાં કેવી રીતે 2019 માં ચૂંટણીમાં જીત મેળવવા માટે મુસલમાનો પર અત્યાચાર વાળી નીતિઓને આગળ વધારવામાં આવી હતી. આનાથી કાશ્મીરમાં આર્ટિકલ 370, નાગરીક્તા કાયદોનો હવાલો આપવા આવ્યો છે. બીબીસીની રિપોર્ટિંગને લઇને ભારતીય મૂળના લોકો એ પણ સલાહ આપી રહ્યા છે કે, તમારે 1943 ની દુષ્કાળની એક સીરીઝ ચલાવી જોઇએ. જેમા કેવી રીતે 30 લાખ લોકોના મોત થઇ ગયા હતા. અન્ય એક યુજર્સે લખ્યુ કે, ભારત ઘણા મામલે ભારતથી પાછળ રહી ગયુ છે. બ્રીટનની અર્થ વ્યવસ્થા સારી કરના રિપોર્ટિંગ કરો.
-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
