કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોનું 18 વર્ષ બાદ પોતાની પત્ની પડ્યા છુટા, PMO જોડીને લઇને કર્યો મોટો દાવો
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અને તેની પત્ની સોફી ગ્રેગોઇર ટ્રુડો લગ્નના 18 વર્ષ બાદ અલગ થઇ રહ્યા છે. બંને બુધવારે આ અંગે જાહેરાત કરી હતી. પીએમ જસ્ટીન અને સોફીએ આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામનો સહારો લીધો હતો. પીએમ જસ્ટીન ટ્રુડોએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, ઘણા કઠીન દૌર વચ્ચે તલાકનો નિર્ણય લીધો છે. પીએમની પોસ્ટને તેમની પત્નીએ પણ શેયર કરી હતી.

કનાડાઇ પીએમ જસ્ટીન ટ્રુડોએ પત્ની સાથે તલાકની ખબર વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ એક નિવેદન બાહાર પાડ્યુ છે. જેમા બંનેના તલાકની પુષ્ટ કરવામાં આવી છે. પીએમ અને તેમની પત્નીએ કાયદાકીય રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. પીએમઓના પ્રવક્તા એલિસન મર્ફીએ જણાવ્યુ હતુ કે, "પીએમ એ અલગ થવની સાથે જ તમામ કાયદાકીય પ્રક્ર્િયા પુરી કરવાનો નિર્ણય લીધો છે.
તો બીજી તરફ તલાકને લઇને કેનેડાના પ્રધાનમંત્રી કાર્યલાયે એક અલગથી નિવેદન કર્યુ છે. જેમા આ જોડીના અલગ થવાની પુષ્ટી કરવામાં આવી છે. પીએમઓ એ કહ્યુ છે કે, પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અને તેમની પત્ની સોફિયા ટ્રુડોએ અલગ થવાનો નિર્ણય લીધો છે. તને લઇને એક કાયકાકયી સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. પીએમઓએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, પીએમ અને સોફી પોતાના બાળકોને સુરક્ષિત અને પ્રેમપૂર્ણ અે સહયોગાત્મક માહોલમાં પાળવા પર ધ્યાન કેન્દ્રીત કરશે" અને બંને પોતાના બાળકોના જીવનમાં નિરંતર ઉપસ્થિત રહેશે. કેનેડા વાસીઓને એ વિશ્વાસ અપાવ્યો છે કે, અલગ હોવા છતા તે બાળક માટે એક થઇને રહેશે. પીએમઓએ કહ્યુ કે, પીએમ તેમની પત્ની આગામી સપ્તાહથી પર એક સાથે રહેવાની યોજના બનાવી રહ્યા છે.
જણાવી દઇએ કે, 28 મે 2005 માં મોંન્ટ્રીયલમાં તેમના લગ્ન થયા હતા. પત્નીથી અલગ થવાના નિર્ણય પાદ પીએમ ટ્રુડોએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી "હમેશાની જેમ અમે જે રીતનું સમ્માન બનાવ્યુ છે તેને કાયમ રાખીશુ બંને પરીવાર ખુબ ઉંડા પ્રેમ અને સમ્માન સાથે નજીક રહીશુ." આ સાથે પીએમ ટ્રુડોએ કનાડાના લોકોને પોતાના બાળકોની ભલાઇ માટે પરિવારની ગોપનિતાનું સમ્માન કરવા માટે કહ્યુ હતુ. જણાવી દઇએ કે, ટ્રુડો અને સોફિયા ત્રણ બાળકો છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
