'નાસાને ખબર હતી કે સ્પેસ શટલ કોલંબિયા થશે ક્રેશ'

નાસાનું અંતરિક્ષ યાન કોલંબિયા 2003માં અંતરિક્ષ મિશન પર ગયું હતું અને અંતરિક્ષમાં 16 દિવસ રહ્યાં બાદ પરત ફરતી વખતે ક્રેશ થઇ જશે. આ દુર્ઘટનામાં ભારતીય મૂળની કલ્પના ચાવલા સહિત સાત અંતરિક્ષ યાત્રીઓના મોત નિપજ્યાં હતા.
હેલના જણાવ્યા અનુસાર 'શટલ કોલંબિયામાં એવી ખરાબી આવી ગઇ હતી જેનું સમારકામ કરી શકાય તેમ ન હતું. શટલ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ખૂબ દૂર હતુ તેથી આ ખરાબીને રોબોટિક આર્મના માધ્યમથી દૂર કરી શકાય તેમ ન હતી.












Click it and Unblock the Notifications
