કાબુલ હુમલા પર ભારત વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કર્યું
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આંતકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ હુમલામાં 95 લોકોના મોત અને 151થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે થયેલા આંતકવાદી હુમલા પર ભારતે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ હુમલામાં 95 લોકોના મોત અને 151થી પણ વધારે લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાન સરકારના જણાવ્યા અનુસાર આ હુમલાની પાછળ હક્કાની નેટવર્કનો હાથ હતો. આ ઘટના પર ભારતીય વિદેશ મંત્રાલયે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, આ ખરાબ સમયમાં અમે અફઘાનિસ્તાનની સરકાર અને ત્યાંના લોકોની સાથે છીએ. જે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે તેઓ જલ્દીથી ઠીક થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, શનિવારે કાબુલમાં થયેલ આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો હતો. આ આતંકી હુમલાથી સમગ્ર અફઘાનિસ્તાનને આંચકો લાગ્યો છે. આતંકવાદીઓએ એક એમ્બ્યુલન્સમાં બોમ્બ મુક્યો હતો. જે સ્થળે આ હુમલો થયો હતો તે રસ્તા પર અનેક દુતાવાસ અને સરકારી ઓફિસો આવેલી છે. છેલ્લા ઘણા સમયથી તાલિબાન અને હક્કા નેટવર્ક અફઘાનિસ્તાનના સુરક્ષા દળો અને સામાન્ય લોકોને નિશાનો બનાવી રહી છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
