ઇન્ડોનેશિયા વિમાન ક્રેશમાં બધા જ 189 યાત્રીઓની મૌત
ઇન્ડોનેશિયામાં સોમવારે થયેલા વિમાન ક્રેશમાં બધા જ 189 યાત્રીઓની મૌત થયાની પુષ્ટિ થઇ ચુકી છે.
ઇન્ડોનેશિયામાં સોમવારે થયેલા વિમાન ક્રેશમાં બધા જ 189 યાત્રીઓની મૌત થયાની પુષ્ટિ થઇ ચુકી છે. ન્યુઝ એજેન્સી એએફપી રિપોર્ટ અનુસાર દુર્ઘટના સ્થળ પર રેસ્ક્યુમાં લાગેલી એજેન્સી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે લગભગ બધા જ યાત્રીઓની મૌત થઇ ચુકી છે. ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાથી 6.10 વાગ્યે Lion Air flight JT610 ઘ્વારા ઉડાન ભરવામાં આવી. પરંતુ થોડી જ મિનિટોમાં વિમાન અને રડાર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. ત્યારપછી વિમાન ક્રેશ થઈને ઇન્ડોનેશિયાના જાવા સમુદ્રમાં પડ્યું.

સર્ચ ઓપરેશનમાં લાગેલી રેસ્ક્યુ ટીમે વિમાન ક્રેશની જગ્યા વિશે માહિતી મેળવી લીધી છે અને લાશોને બહાર કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ વિમાનમાં 178 વ્યસ્ક પેસેન્જર, 1 બાળક, 2 બેબી, 2 પાયલેટ અને 5 ફ્લાઈટ અટેન્ડન્સ હાજર હતા. રેસ્ક્યુ એજેન્સી અનુસાર વિમાન ક્રેશ થયા પછી જાવા સમુદ્રમાં 30 મીટર અંદર પડ્યું.
રડાર સાથે સંપર્ક તૂટતાં પહેલા ગ્રાઉન્ડ અધિકારીઓએ પાયલોટને પાછા ફરવા માટે જણાવ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. વિમાન કંપનીના સીઈઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રવિવારે સાંજે જ વિમાનમાં ટેક્નિકલ ખામી વિશે જણાવવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે વિમાન આજે સવારે જાકાર્તાથી પંગકાળ પિનાંગ તરફ જવા માટે રવાના થયું હતું.
વિમાન દુર્ઘટના પછી સરકારે આ મામલે જાંચના આદેશ આપ્યા છે. વર્ષ 2014 દરમિયાન એર એશિયા ફ્લાઈટ 8501 ઇન્ડોનેશિયામાં ક્રેશ થઇ હતી, જેમાં 155 લોકોની મૌત થઇ હતી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
