Kuwait Fire : કુવૈતમાં મજુરોની બિલ્ડિંગમાં ભયાનક આગ, 40 થી વધુ ભારતીયોના મોત

કુવૈતમાં ભયાનક આગની ઘટના સામે આવી છે. આ આગમાં 40થી વધુ ભારતીયોના મોત થયા છે. આ આગની ઘટના કુવૈતમાં ઘરના કામદારો માટે બનેલી ઇમારતમાં લાગી.

Kuwait Fire

અહેવાલો અનુસાર, બુધવારે અહીં એક મકાનમાં કામદારોના મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી. અકસ્માતમાં ભારતીય કામદારોના મોતની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ભારતીય દૂતાવાસ એક્શનમાં આવ્યું છે.

કુવૈતમાં ભારતીય દૂતાવાસે અકસ્માતમાં અસરગ્રસ્ત કામદારોના પરિવારોને અપડેટ્સ મોકલવા માટે કટોકટીની વ્યવસ્થા કરી છે. ભારતીય દૂતાવાસે ઘાયલો અને મૃતકોની માહિતી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. અકસ્માતથી પ્રભાવિત ભારતીયો વિશેની અપડેટ ઈમરજન્સી હેલ્પલાઈન નંબર +965-65505246 પર સંપર્ક કરીને મેળવી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X