બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રદર્શનકારીઓનો આતંક: 4 બૌદ્ધ મંદિર અને 14 ઘર સળગાવ્યા

પોલીસ અને સ્થાનીક રહેવાસીઓના જણાવ્યા અનુસાર મુસ્લિમ પ્રદર્શનકારીઓ શનિવારે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. તેમનું કહેવું છે કે ફેસબુક પર કોઇ બૌદ્ધ શખ્સે એક એવો ફોટો મૂક્યો હતો જેના કારણે ઇસ્લામનું અપમાન કરાયું છે. આ ફોટા પર નારાજગી વ્યક્ત કરતાં પ્રદર્શનકારી બૌદ્ધ વિસ્તારોમાં જઇને બૌદ્ધ મંદિરોમાં આગ લગાવવા લાગ્યાં હતા. આ લોકોએ કેટલાક ઘર પણ સળગાવ્યા હતા.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા લોકો મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધોમાં તિરાડ ઉભી કરી રહ્યાં છે. કોક્સેઝ બજારના જિલ્લા પોલીસવડા સલીમ મોહંમદ જહાંગીરે દાવો કર્યો છે કે સવાર પડે તે પહેલાં પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવશે. બૌદ્ધ વિસ્તારમાં લોકોના ટોળા એકઠાં થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
More From
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
