બાંગ્લાદેશમાં મુસ્લિમ પ્રદર્શનકારીઓનો આતંક: 4 બૌદ્ધ મંદિર અને 14 ઘર સળગાવ્યા

પોલીસ અને સ્થાનીક રહેવાસીઓના જણાવ્યા અનુસાર મુસ્લિમ પ્રદર્શનકારીઓ શનિવારે રાત્રે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. તેમનું કહેવું છે કે ફેસબુક પર કોઇ બૌદ્ધ શખ્સે એક એવો ફોટો મૂક્યો હતો જેના કારણે ઇસ્લામનું અપમાન કરાયું છે. આ ફોટા પર નારાજગી વ્યક્ત કરતાં પ્રદર્શનકારી બૌદ્ધ વિસ્તારોમાં જઇને બૌદ્ધ મંદિરોમાં આગ લગાવવા લાગ્યાં હતા. આ લોકોએ કેટલાક ઘર પણ સળગાવ્યા હતા.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે કેટલાક અજાણ્યા લોકો મુસ્લિમો અને બૌદ્ધો વચ્ચેના શાંતિપૂર્ણ સંબંધોમાં તિરાડ ઉભી કરી રહ્યાં છે. કોક્સેઝ બજારના જિલ્લા પોલીસવડા સલીમ મોહંમદ જહાંગીરે દાવો કર્યો છે કે સવાર પડે તે પહેલાં પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવશે. બૌદ્ધ વિસ્તારમાં લોકોના ટોળા એકઠાં થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
