નથી મળી અમેરિકા તરફથી કોઇ ચેતવણી, જુઠ્ઠું છે ભારત: પાક
વોશિંગ્ટન, 20 જાન્યુઆરી: પાકિસ્તાને એ તમામ સમાચારોને ધરમૂડથી નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રા પહેલા અમેરિકા તરફથી પાકિસ્તાનને કોઇ ચેતાવણી આપવામાં નથી આવી.
પાકિસ્તાને તેને ભારત તરફથી શરૂ કરવામાં આવેલો એક પ્રપોગેંડા વોર ગણાવ્યું છે. સોમવારે સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનને કડક શબ્દોમાં જણાવ્યું છે કે જો ઓબામાની યાત્રા દરમિયાન સરહદ પારથી કોઇ હરકત થઇ તો તેનો અંજામ પાકિસ્તાને ભોગવવો પડશે.
પાકિસ્તાનના ન્યૂઝપેપર ધ ડૉને અમેરિકામાં પાક રાજદૂત જલીલ અબ્બાસના હવાલાથી સમાચાર છાપ્યા છે કે ભારતીય મીડિયાની આદત છે કે તેઓ વસ્તુઓને તોડી-મરોડીને જણાવે છે. જ્યારે વાસ્તવિકતા કંઇક બીજી જ હોય છે.

અબ્બાસે જણાવ્યું કે પાક તરફથી નોર્થ વજિરિસ્તાનમાં પાક સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે અને આ જ રીતે કાર્યવાહી દેશના અન્ય ભાગોમાં પણ જારી છે જેમાં આતંકવાદીઓની વિરુદ્ધ સખત પગલા ભરવામાં આવી રહ્યા છે.
ડૉને ભારતીય ન્યૂઝ પીટીઆઇનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેણે વોશિંગ્ટનથી રિપોર્ટ આપ્યા હતા કે અમેરિકાએ પાકિસ્તાનને ઓબામા પ્રવાસ પર કોઇ પણ પ્રકારની આતંકી કાર્યવાહી પર સખત અંજામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું છે.
ત્યારબાદ પીટીઆઇના હવાલાથી આ સમાચાર આવ્યા કે પાકિસ્તાને અમેરિકાને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ પ્રકારના આતંકી હુમલાને પાકિસ્તાન તરફથી કોઇ અંજામ નહીં આપવામાં આવે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
