Pic: પાક.ના ગુજરાતમાં આતંકીઓએ ઉડાવ્યો પુલ, નદીમાં પડી ટ્રેન
ઇસ્લામાબાદ, 3 જુલાઇ: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ સેનાને ક્ષતિ પહોંચાડવા માટે નાનકડી નદી પર બનેલા પુલને નીચેથી તોડી નાખ્યો. જ્યારે ટ્રેન પોતાની મધ્યમ ગતિથી પુલ પરથી પસાર થઇ, ત્યારે તાશના પત્તાની જેમ ખડી પડ્યો અને ટ્રેનના પાંચ ડબ્બા નદીમાં પડી ગયા. આ દુર્ઘટનામાં એક સેન્ય અધિકારી સહિત 17 સૈનિકોના મોત થઇ ગયા છે.

આ દુર્ઘટના લાહોરથી 85 કિલોમીટર દૂર પંજાબ પ્રાંતમાં સ્થિત ગુજરાત કસ્બામાં થઇ છે. આ ટ્રેન પાકિસ્તાન આર્મીની એન્જીનીયરિંગ બટાલિયનને લઇને જઇ રહી હતી. ટ્રેનમાં 183 લોકો સવાર હતા.













Click it and Unblock the Notifications
