PMએ જાપાનીઝ ઉદ્યોગપતિઓને આર્થિક વૃદ્ધિની ખાતરી આપી

ગયા વર્ષના પાંચ ટકાના આર્થિક વિકાસ દરને કામચલાઉ ગણવો જોઈએ. અમને વિશ્વાસ છે કે અમે ફરી પાછા 8 ટકાના વિકાસ દરના માર્ગ પર આવી શકીશું, એમ વડા પ્રધાને કહ્યું હતું.
તેમણે જાપાનના ઉદ્યોગપતિઓને એવી ખાતરી પણ આપી કે વિદેશી મૂડીરોકાણને આકર્ષિત કરવા માટે ભારત વધારે પગલાં લઈ રહ્યું છે. ભારતીય રીઝર્વ બેન્કે એવો નિર્દેશ કર્યો છે કે તે નવા બેન્ક લાઈસન્સોની પ્રક્રિયાને શરૂ કરવાની છે. વડાપ્રધાન મનમોહન સિંહ જાપાનની ત્રણ દિવસની મુલાકાતે ગયા છે.












Click it and Unblock the Notifications
