અમેરિકન ''જયરામ રમેશે'' કહ્યું 'બળાત્કાર બાદ મહિલા ગર્ભવતી બને તો ભગવાનની મરજી'

રિચર્ડે કહ્યું હતું કે કોઇ સ્ત્રી બળાત્કારનો ભોગ બન્યા બાદ તે માતા બને છે તો તેને ઉપરવાળાની મરજી માની લેવી જોઇએ. તેને ક્યારેય ગર્ભપાત કરવવો જોઇએ નહી. તેમની નજરમાં એવી સ્થિતીમાં જ ગર્ભપાત કરાવવો જોઇએ કે જ્યારે સંતાનથી માતાને ખતરો હોય. આ સિવાય કોઇપણ પરિસ્થિતીમાં ગર્ભાપાત કરવવાની મંજૂરી આપવી જોઇએ નહી કારણ કે જીવન અણમોલ છે જે ઉપરવાળીની મરજીથી નસીબ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રિચર્ડના નિવેદનથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમની નારાજગીનો ફાયદો વિપક્ષ ઉઠાવશે. રિચર્ડની ટિપ્પણી પર વિપક્ષી ડેમોક્રેટિક ઉમેદવારો અને તેમના કેમ્પે પણ વિરોધ ઉઠાવ્યો છે.












Click it and Unblock the Notifications
