સરબજીતના વકીલને તાલિબાનીઓએ આપી ધમકી

શેખે જણાવ્યા પ્રમાણે પત્રમાં લખ્યું છે, ' હું તહરીક એ તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલો છું અને ફેસલબાદ જિલ્લાનો નિવાસી છું. હું તમને જણાવવા માગું છું કે પોતાના પતિ સરબજીતના મામલાની વકાલત કરી રહ્યાં છે, જે બોમ્બ ધડાકામાં મારા આખી પરિવારના મોત માટે જવાબદાર છે.'
પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમારા પતિ સરબજીત સિંહ અંગે પત્રકાર પરિષદ કરી રહ્યાં છે. જો તેવું થાય છે તો એ તમારા પતિ માટે અંતિમ દિવસ હશે અને તમારા પરિવારનો દરેક સભ્ય માર્યો જશે. તમે આવતી કાલે તમારા બાળકોના મૃતદેહ જોવા મળશે.
નોંધનીય છે કે સરબજીત સિંહને 1990ના એ બોમ્બ વિસ્ફોટ માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે, જેમાં 14 લોકોના મોત નિપજ્યાં હતા, જો કે સરબજીતના પરિવારનું કહેવું છે કે તે ખોટી ઓળખનો શિકાર બન્યો છે.












Click it and Unblock the Notifications
