બાંગ્લાદેશમાં ભડકી હિંસા, અત્યાર સુધી 49ના મોત

બાંગ્લાદેશ પોલીસે ચટગાંવમાં પ્રદર્શનકરી રહેલ જમાત એ ઇસ્લામીના સમર્થકો પર ફાયરિંગ કર્યું જેમાં ત્રણ લોકોના મોત થઇ ગયા. જલઝકા વિસ્તારમાં પોલીસે પ્રદર્શનકારીયોને ભગાડવા માટે ફાયરિંગ કર્યું જેમાં 15 વર્ષીય અતિકુલ ઇસ્લામનું મોત થઇ ગયું.
ડેલી સ્ટારના સમાચાર અનુસાર સતકાનિયા વિસ્તારમાં રવિવારે સવારે જમાત એ ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન છાત્ર શિબિરના કાર્યકર્તાઓ અને સુરક્ષાદળોની વચ્ચે થયેલી ઝડપમાં એક બાળક સહિત બે લોકોના મોત થઇ ગયા.












Click it and Unblock the Notifications
