અમેરિકાનો દાવો- ઓસામા બિન લાદેનના પુત્ર હમઝાનું મોત
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના માર્યા ગયેલા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું મોત થયુ છે.
આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન અલકાયદાના માર્યા ગયેલા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેનનું મોત થયુ છે. આની માહિતી અમેરિકી ખુફિયાએ આપી છે. ત્રણ અમેરિકી અધિકારીઓનો હવાલો આપીને મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાને ખુફિયા માહિતી મળી છે કે અલકાયદા નેતા ઓસામા બિન લાદેનનો પુત્ર અને સંભવિત ઉત્તરાધિકારી હમઝા મરી ગયો છે.

એનબીસી ન્યૂઝના રિપોર્ટ મુજબ એ સ્પષ્ટ નથી કે શું અમેરિકાએ તેના મોતની પુષ્ટિ કરી છે. એટલુ જ નહિ આ અધિકારીઓએ એ વાત પણ સ્પષ્ટ નથી કરી કે હમજાનું ક્યાં અને ક્યારે મોત થયુ છે અને એ પણ જણાવ્યુ નથી કે તેના મોતમાં અમેરિકાની કોઈ ભૂમિકા છે કે નહિ. 2018માં અલ કાયદાની મીડિયા શાખા દ્વારા જાહેર કરાયેલ પોતાના અંતિમ સાર્વજનિક નિવેદનમાં હમજાએ સાઉદી અરબને ધમકી આપી હતી અને અરબ પ્રાયદ્વીપના લોકોનો વિદ્રોહ કરવા માટે કહ્યુ હતુ.
આંતરરાષ્ટ્રીય નિકાય અનુસાર હમજા બિન લાદેનને 11 સપ્ટેમ્બરના હમલા પાછળ એક મુખ્ય ભૂમિકા આપવામાં આવી હતી. અમિરાકએ હમજા ઉપર 1 મિલિયન ડૉલરનું ઈનામ રાખ્યુ છે. વર્ષ 2017માં અમેરિકાએ હમજા બિન લાદેનને વૈશ્વિક આતંકી ઘોષિત કર્યો હતો. તમને જણાવી દઈએ કે 2011માં ઓસામા બિન લાદેનના મોત બાદ હમજાએ અલકાયદાની ગાદી સંભાળી લીધી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
