ભારત સમૃદ્ધ થશે તો દુનિયા સમૃદ્ધ થશેઃ પીએમ મોદી
ભારત સમૃદ્ધ થશે તો દુનિયા સમૃદ્ધ થશેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ બેન્કોકમાં પીએમ મોદીએ આદિત્ય બિરલા ગ્રુપના સ્વર્ણ જયંતિ સમારોહમાં સંબોધન આપતાં કહ્યું કે ભારતમાં હોવાનો આ સારો સમય છે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં કેટલીય ચીજ ઉપર જઈ રહી છે અને ઘણી ચીજો નીચે આવી રહી છે. પીએણ મોદીએ કહ્યું કે ઈઝ ઑફ ડૂઈંગ બિઝનેસ, ઈઝ ઑફ લિવિંગ, એફડીઆઈ, ફોરેક્સ કવર, પેટેન્ટ્સ, ઉત્પાદકતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જઈ રહ્યાં છે. જ્યારે ટેક્સ, ટેક્સ રેટ, રેડ ટેપિજ્મ, ભ્રષ્ટાચાર, ક્રોનિઝ્મ નીચે આવી રહ્યાં છે.

પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાના સપના તરફ આગળ વધી રહ્યું છે. 2014માં જ્યારે મારી સરકાર આવી હતી તો ભારતનો જીડીપી માત્ર 2 ટ્રિલિયન યૂએસ ડોલરનો હતો. પાંચ વર્ષમાં આ વધીને ત્રણ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે, આ આંકડાઓ બાદ મને વિશ્વાસ છે કે 5 ટ્રિલિયન યૂએસ ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનું ભારતનું સપનું જરૂર પુરું થશે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ભારત સમૃદ્ધ થશે ત્યારે દુનિયા સમૃદ્ધ થશે, આપણી ભારતના વિકાસની સોચ એવી છે કે આનાથી સારી ધરતી તૈયાર થશે.
આની સાથે જ પીએમ મોદીએ લોકોને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કર્યું. પીએમે કહ્યું કે રોકાણ અને આસાન બિઝનેસ માટે ભારત આવો, નવું શોધવા અને સ્ટાર્ટઅપ માટે ભારત આવો. જબરદસ્ત પર્યટન સ્થળો જોવા અને અતિથિ ભાવ જોવા માટે ભારત આવો. ભારત તમારું ખુલા મને સ્વાગત કરે છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
