Titan Submarine: ટાઇટન સબમરીન દુર્ઘટના બાદ શીખ, ઓશનગેટ કંપનીએ હવે સંશોધન ઓપરેશન બંધ કર્યુ.
અટલાંટિકા મહાસાગરમાં ટાઇટેનિક જહાજનો કાટમાળ દેખાડવા ગયેલી સબમરીન દુર્ઘટનાનો શિકાર બની ગઇ હતી. જેમા સવાર 5 લોકોએ જીવ ગુમાવ્યો હતો. એવામાં આ દુર્ઘટનાથી શીખ લેતા ટાઇટન સબમરીન કંપની ઓશનગેટે પોતાના બધા આ પ્રકારના સંશોધન અભિયાન બંધ કરી દિધા છે .

ટાઇટન સબમરીન હવે દુર્ઘટનાગ્રસ્ત ટાઇટેનિકના જહાજના કાટમાળ દેખાડવા નહી જાય. કંપનીએ એવા તમામ ઓપરેશન બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે કહેવામાં આવ્યુ છએ કે, તેમણે બધી જ ગતિવિધિઓને અનિશ્ચિત કાળ સુધી રોકી દિધુ હતુ.
હાલમા જ 18 જુનને રવિવારે ટાઇટેનિકનો કાટમાળ દેખાડવા ગયેલી એટલાકિટકા મહાસાગરનમાં ઉતરી સબમરીન દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. જેમા સવાર 5 લોકોના મૌત થઇ ગયા હતા. મરનાર લોકોમાં બ્રિટિશ અરબપતિ હામિશ હાર્ડિગ, ફ્રેન્ચ ડાઇવર પૌલ હૈનરી, નાર્જેઓલેટ, ઓશનગેટના સીઇઓ સ્ટોકટન રશ, પાકિસ્તાનના સૌથી અમીર વ્યક્તિ શુસાર શહજાદ દાઉદ અને તેનો દિકરો સુલેમાન હતા.
કંપની 1918 ડુબી ગયેલા ટાઇટેનિક જહાજના કાટમાળને દેખાડવા માટે લોકોને લઇ જાય છે. જેના માટે ભારે રકમ પણ ચૂકવી પડે છે. જો કે હાલમાં થેયલી દુર્ઘટના બાદ કંપની મોટુ પગલુ ઉઠવા જઇ રહી છે. હવે તે તમામ ઓપરેશન બંધ કરી દિધા છે.
પોતાના નિવેનદમાં ઓશનગેટે કહ્યુ કે, ટાઇટેનિક જહાજના કાટમાળમાં મિશન દરમિયાન સબમરિનના દુર્ઘટનામાં કંપની સીઇઓ અને ચાર યાત્રીઓની મૌત બાદ તમામ ખોજી વેપારી સંચાલનને બંધ કરી રહી છે.












Click it and Unblock the Notifications
