'HIV પીડિત બાળકીની સારવારમાં પ્રથમ વાર મળી સફળતા'

તેમને કહ્યું હતું કે 'સક્રિય સારવાર' ત્યારે જ સંભવ છે કે જ્યારે શરીરમાં વિષાણુની માત્રા એકદમ ઓછી હોય અને જીવનભર માટે સારવારની જરૂરિયાત ન હોય સાથે જ માનદ દાક્તરી તપાસ દરમિયાન લોહીમાં વિષાણુંની ખબર ન પડે. આ નિષ્કર્ષની જાહેરાત આ વર્ષે એટલાન્ટામાં આયોજીત 'રેટ્રોવાયરસ એન્ડ ઓપરચુનિસ્ટિક ઇન્ફેકશન' વિષય પર થયેલા સંમેલન દરમિયાન કરવામાં આવી હતી.
બાલ્ટીમોર સ્થિત જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના મુખ્ય શોધકર્તા અને વાયરોલોજિસ્ટ ડો. દેબોરાહ પરસોડ સંમેલનમાં આ નિષ્કર્ષને પ્રસ્તુત કરે છે. એવી સંભાવના છે કે નિષ્કર્ષથી પ્રાપ્ત પરિણામથી એચઆઇવી ગ્રસિત બાળકોની સારવારમાં મદદ મળે.
મિસિસિપીની આ અજ્ઞાત બાળકી જન્મથી જ એચઆઇવી પીડિત હતી અને તેની માતાની ગર્ભાવસ્થા દરમિયાન કોઇ સારવાર થઇ ન હતી જેના કારણે તે ગર્ભાવસ્થા પહેલાં સુધી તેને એચઆઇવી પીડિત હોવાની ખબર પડી ન હતી. ડો. હન્નાહ ગેએ કહ્યું હતું કે ''ગર્ભાવસ્થા દરમિયાન માતાની સારવાર માટે અમારી પાસે અનુકુળ અવસર ન હતો જેથી અમે બાળકીની અંદર વિષાણુ પ્રવેશને રોકી શકીએ. તેમને કહ્યું હતું કે અમને આશા છે કે ભવિષ્યમાં આ પ્રકારના અધ્યયનથી પ્રભાવશાળી સારવારમાં મદદ મળશે અને આ ધારણાને વધુ મજબૂત કરે છે કે જન્મજાત શિશુઓમાં આ બિમારીનો પ્રભાવશાળી સારવાર થઇ શકે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
