ભારત સાથે રણનીતિક વાર્તા જારી રાખશે અમેરિકા

અમેરિકન વિદેશ મંત્રાલયની પ્રવક્તા વિક્ટોરિયા નૂલેન્ડે બુધવારે જણાવ્યું કે મંગળવારે ખુર્શીદ સાથે ફોન પર થયેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકાના સંબંધોના મહત્વ પર જોર આપ્યું છે અને બંને મંત્રીઓએ માત્ર દ્વિપક્ષીય જ નહીં બલકે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર કામમાં સહયોગ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે બંને મંત્રીઓએ ભારત-અમેરિકાની વચ્ચે રણનીતિક વાતચીતની પ્રક્રિયાને મજબૂત બનાવવા અને તેને યથાવત રાખવા પર ભાર મૂક્યો છે.
નૂલેન્ડ અનુસાર કેરીએ ભારત દ્વારા અફઘાનિસ્તાનને સતત આપવામાં આવતા સહયોગ માટે ખુર્શીદ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ભારતને સહયોગ આપવા માટે અમેરિકન ઇચ્છાને સ્વીકાર કર્યો. નૂલેન્ડે જણાવ્યું કે હાલમાં કેરીની ભારત પ્રવાસ અંગે કોઇ યોજના નથી, પરંતુ બંને દેશો વચ્ચે એક સારો સંબંધ સ્થપાશે.
More From
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026





Click it and Unblock the Notifications
