જો અત્યારે યુદ્ધ થશે તો પાકિસ્તાન કરશે ભારત પર પરમાણું હુમલો: અમેરિકા
વોશિંગ્ટન, 27 ફેબ્રુઆરી: ભારત-પાકિસ્તાનની આના-કાની થંભવાની નામ નથી લઇ રહી, જેનો ઇશારો અમેરિકાએ કરી દીધો છે. અમેરિકાના બે પ્રમુખ વિશ્લેષકોએ અમેરિકન કાયદાવિદોને જણાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ થયું તો પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરી શકે છે.
અમેરિકન વિશ્લેષકોએ જણાવ્યું કે ભારતમાં એક મજબૂત સરકાર છે અને એવામાં જો 26/11 જેવો હુમલો ભારત પર હવે થાય છે તો પાકિસ્તાન માટે ખતરનાખ સાબિત થઇ શકે છે. એટલું જ નહીં આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારતની વિરુદ્ધ પરમાણુ હુમલો પણ કરી શકે છે.

પર્કોવિચે જણાવ્યું કે દક્ષિણ એશિયામાં આગામી સમયમાં પરમાણુ હુમલાની આશંકાથી ઇનકાર કરી શકાય નહી. તેમણે જણાવ્યું કે ખાસ કરીને ભારત-પાકિસ્તાન સંબંધોને જોતા તેની સંભાવના બનેલી છે. પર્કોવિચે આ વાત આંતરરાષ્ટ્રીય શાંતિના કાર્યક્રમ દરમિયાન બોલતા જણાવી. અમેરિકન વિશ્લેષકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ સચિવ આવતા મહિને પાકિસ્તાન પ્રવાસ કરવાના છે.
-
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું -
UN નો અહેવાલ: 2023 થી 2025 દરમિયાન વધતી હિંસા વચ્ચે વૈશ્વિક સ્તરે 1,000 થી વધુ માનવતાવાદી કામદારો માર્યા ગયા











Click it and Unblock the Notifications
