ટાઈટન સબમરીનને ડુબાડનાર કૈટાસ્ટ્રોફિક ઈમ્પ્લોઝન શું છે? જાણો કેટલુ ખતરનાક હોય છે?
ટાઈટેનિકના કાટમાળને જોવા ગયેલા 5 લોકોના દર્દનાક મોત સાથે એડવેન્ચર સફરનો અંત આવ્યો છે. ટાઈટન નામની આ સબમરીનમાં વિસ્ફોટ થયા બાદ તે ફાટી જતા તેમા સવાર તમામ લોકોના મોત થયા છે. હવે ઘટના કેવી રીતે ઘટી તેને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે.
જાણકારો માને છે કે, ટાઇટન સબમરીન ડૂબવાનું કારણ કૈટાસ્ટ્રોફિક ઈમ્પ્લોઝન છે. આના કારણે ટાઇટન સબમરીનની અંદર કંઈક એવું થયું હશે કે તેણે કામ કરવાનું બંધ કરી દીધું અને તે એટલી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ કે તે ટાઈટેનિકની નજીક જ ફાટી ગઈ.

કૈટાસ્ટ્રોફિક ઈમ્પ્લોઝન એક પ્રક્રિયા છે અને તે ત્યારે થાય છે જ્યારે સબમરીનના અંદરના ભાગમાં દબાણ વધે અને ખરાબ રીતે નુકસાન થાય. આમ થયા પછી તે કામ કરવાનું બંધ કરી દે છે.
હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર, આવી પરિસ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ મર્યાદિત જગ્યામાં વધુ પડતું દબાણ હોય અને જો સબમરીનમાં તે દબાણને હેન્ડલ કરવાની ક્ષમતા ન હોય. આના કારણે આંતરિક વિસ્ફોટ થાય છે અને સબમરીનને નુકસાન થાય છે.
અહેવાલો અનુસાર, ટાઇટન સબમરીનમાં આ પાંચ અબજોપતિ સવાર હતા તેની ક્ષમતા 4 હજાર મીટર સુધીની હતી પરંતુ દબાણ આનાથી વધુ હતું. ટાઇટન સબમરીન બનાવનારી કંપનીનું કહેવું છે કે જ્યારે આ લોકો સાથે સંપર્ક તૂટ્યો તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરાયુ હતું.
આના માટે અમેરિકા અને કેનેડાની નૌકાદળ લગાવી હતી પણ 4 દિવસ સુધી ખબર ન મળ્યા. કંપનીએ દાવો કર્યો હતો કે સંપર્ક ગુમાવ્યા પછી ટાઇટન સબમરીન પાસે 96 કલાકનો ઓક્સિજન હતો.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
