વિમાન દુર્ઘટનામાં અમારુ બચવું ચમત્કારઃ ભારતીય યાત્રી

સેન ફ્રાન્સિસ્કો હવાઇ મથક રનવે પર શુક્રવારે વિમાનને લેન્ડિગ કરતી વખતે આગ લાગી ગઇ હતી. વિમાનમાં 307 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોના મોત થયા છે અને 181 ઇજાગ્રસ્ત થઇ ગયા. વેદપાલ સિંહે એ ઘટનાને યાદ કરતા કહ્યું છે કે, આ ચમત્કાર છે કે અમે જીવીત બચી ગયા.
તેમણે કહ્યું કે, અમે જાણી ગયા કે કોઇ અનહોની થઇ ગઇ છે, પરંતુ પાઇલોટ કે ચાલક દળના બીજા સભ્યોએ પહેલાથી કોઇ ચેતવણી આપવામાં આવી નહોતી. વેદપાલ સિંહ વિમાનના મધ્યભાગમાં પોતાના પરિવાર સાથે બેસેલા હતા. તેમના ગળા નજીકનું હાડકું તૂટી ગયુ તથા શરીરના બીજા ભાગમાં મામૂલી ઇજા પહોંચી છે.












Click it and Unblock the Notifications
