For Daily Alerts
વિમાન દુર્ઘટનામાં અમારુ બચવું ચમત્કારઃ ભારતીય યાત્રી
સેન ફ્રાન્સિસ્કો હવાઇ મથક રનવે પર શુક્રવારે વિમાનને લેન્ડિગ કરતી વખતે આગ લાગી ગઇ હતી. વિમાનમાં 307 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા લોકોના મોત થયા છે અને 181 ઇજાગ્રસ્ત થઇ ગયા. વેદપાલ સિંહે એ ઘટનાને યાદ કરતા કહ્યું છે કે, આ ચમત્કાર છે કે અમે જીવીત બચી ગયા.
તેમણે કહ્યું કે, અમે જાણી ગયા કે કોઇ અનહોની થઇ ગઇ છે, પરંતુ પાઇલોટ કે ચાલક દળના બીજા સભ્યોએ પહેલાથી કોઇ ચેતવણી આપવામાં આવી નહોતી. વેદપાલ સિંહ વિમાનના મધ્યભાગમાં પોતાના પરિવાર સાથે બેસેલા હતા. તેમના ગળા નજીકનું હાડકું તૂટી ગયુ તથા શરીરના બીજા ભાગમાં મામૂલી ઇજા પહોંચી છે.
south korea america plane crash death international airport ભારતીય દક્ષિણ કોરિયા અમેરિકા પ્લેન ક્રેશ મોત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
English summary
Vedpal Singh, an Indian who was on board the ill-fated flight of South Korea's Asiana Airlines and miraculously survived along with his family, has said that there was no forewarning before the plane crashed.
Story first published: Sunday, July 7, 2013, 16:51 [IST]