અઝહરે કહ્યું, 'ટીમ ઇન્ડિયાનો કોચ બનવાની છે ઇચ્છા'

પત્રકારોને સંબધિત કરતા અઝહરે કહ્યું કે, હું ક્રિકેટ સાથે ફરીથી જોડાવા માંગુ છું, પરંતુ હવે હું ક્રિકેટ રમી નહીં શકુ. મારી કિસ્મતમાં માત્ર 99 ટેસ્ટ રમવાનું લખ્યું હશે, તેથી હું એટલી ટેસ્ટ જ દેશ માટે રમી શક્યો. મારી બીસીસીઆઇ સાથે કોઇ વાત થઇ નથી પરંતુ જો મને ટીમનો કોચ બનવાનો પ્રસ્તાવ મળશે તો હું જરૂરથી સ્વિકારીશ.
''મારી સાથે જે કંઇ પણ થયું તે અયોગ્ય હતું, પરંતુ હું કોઇના પર આરોપ મુકવા માગતો નથી કે, કોઇ કાયદાકીય પગલા ભરવા માગતો નથી. હું કોઇનો વિરોધ કરી રહ્યો નથી. જે થવાનું હતું તે થયું છે. બાકી તો તમે દરેક બાબતથી માહિતગાર છો.''
નોંધનીય છે કે કોર્ટે પોતાના આદેશમાં બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કહ્યું હતું કે મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાના મુદ્દે મનાઇ ફરમાવી હતી જે બિલ્કુલ ખોટી છે. આ નિર્ણય એક તરફ મોહંમદ અઝરૂદીન માટે રાહત ભર્યા સમાચાર છે તો બીજી તરફ બીસીઆઇને માટે ઝટકો છે. મેચ ફિક્સિંગમાં મોહંમદ અઝરૂદીન કથિત રીતે સામેલ હોવાના આરોપોને ધ્યાનમાં રાખતાં બીસીઆઇએ થોડા વર્ષો પહેલાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાની મનાઇ ફરમાવી હતી.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ







Click it and Unblock the Notifications
