વેસ્ટઇન્ડિઝની સાથે ભારત હવે એક પણ મેચ નહીં રમે, BCCIનો નિર્ણય
હૈદરાબાદ, 21 ઓક્ટોબર: બીસીસીઆઇએ આજે વેસ્ટઇન્ડિઝની સાથે તમામ દ્વિપક્ષીય ક્રિકેટ પ્રવાસ રદ કરી દીધા છે અને ગયા અઠવાડીએ ભારતનો પ્રવાસ અધવચ્ચે રદ્દ કરવા માટે તેની વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો પણ નિર્ણય કર્યો છે.
શ્રેણી વચ્ચે રદ થવાથી ભારે નુકસાન ભોગવી રહેલી બીસીસીઆઇએ આ કડક નિર્ણય કાર્યસમિતિની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો. વેસ્ટઇન્ડિઝની સાથે તમામ ક્રિકેટ પ્રવાસ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય કાર્યસમિતિના સભ્યોએ સર્વસંમ્મતિથી લીધો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે 'આ પ્રવાસ આવતા વર્ષે શ્રીલંકાઇ ટીમના નિર્ધારિત ભારત પ્રવાસના બદલામાં થશે. ભારત જુલાઇ ઓગષ્ટ 2015માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. પાંચ વનડે મેચ કટક, હૈદરાબાદ, રાચી, કોલકાતા અને અમદાવાદમાં રમાશે જ્યારે વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.'

More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
