વેસ્ટઇન્ડિઝની સાથે ભારત હવે એક પણ મેચ નહીં રમે, BCCIનો નિર્ણય
હૈદરાબાદ, 21 ઓક્ટોબર: બીસીસીઆઇએ આજે વેસ્ટઇન્ડિઝની સાથે તમામ દ્વિપક્ષીય ક્રિકેટ પ્રવાસ રદ કરી દીધા છે અને ગયા અઠવાડીએ ભારતનો પ્રવાસ અધવચ્ચે રદ્દ કરવા માટે તેની વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો પણ નિર્ણય કર્યો છે.
શ્રેણી વચ્ચે રદ થવાથી ભારે નુકસાન ભોગવી રહેલી બીસીસીઆઇએ આ કડક નિર્ણય કાર્યસમિતિની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો. વેસ્ટઇન્ડિઝની સાથે તમામ ક્રિકેટ પ્રવાસ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય કાર્યસમિતિના સભ્યોએ સર્વસંમ્મતિથી લીધો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે 'આ પ્રવાસ આવતા વર્ષે શ્રીલંકાઇ ટીમના નિર્ધારિત ભારત પ્રવાસના બદલામાં થશે. ભારત જુલાઇ ઓગષ્ટ 2015માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. પાંચ વનડે મેચ કટક, હૈદરાબાદ, રાચી, કોલકાતા અને અમદાવાદમાં રમાશે જ્યારે વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.'

More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
