IPL Fixing: રૈના, જાડેજા અને બ્રાવોને મળી ક્લીન ચિટ
મુંબઇ, 29 જૂન: શનિવારે આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી દ્વારા બળાપો કાઢ્યા બાદ આજે બીસીસીઆઇએ સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બ્રાવો ત્રણેયને ક્લીન ચિટ આપી દીધી છે અને જણાવ્યું છે કે તેમની પર લાગેલા આરોપો નિરાધાર છે. બીસીસીઆઇએ એક વાર ફરી લલિત મોદીને ખોટા સાબિત કર્યા છે.















Click it and Unblock the Notifications
