IPL 2023 MI vs RCB: ફાફ-મેક્સવેલની ફિફ્ટી, મુંબઇને મળ્યુ 200 રનનુ લક્ષ્ય
RCB અને મુંબઈ વચ્ચે વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. મેચમાં ટોસ થયો છે. મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 199 રન બનાવ્યા હતા. મુંબઇએ જીતવા 200 રન બનાવવાના રહેશે.

ઓપનિંગ કરતા વિરાટ કોહલી 1 રન બનાવી આઉટ થયો હતો. ફાફ ડુ પ્લેસિસે 41 બોલમાં 65 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 33 બોલમાં 68 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ 18 બોલમાં 30 રન બનાવ્યા હતા.
મુંબઇના બોલર જેસન બેહરનડોફે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત મુંબઇના ફિલ્ડરોએ ઘણા કેચ છોડ્યા હતા. હવે આશા છે કે બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થશે. RCB ટીમ અને મુંબઈ પોઈન્ટ ટેબલમાં સમાન રમત બતાવી રહ્યા છે.
બંને ટીમોએ જીતથી ઓછા પર સેટલ થવું પડતું નથી. હવે જોવાનું એ રહેશે કે મુંબઈ કે આરસીબીમાં કઈ ટીમ આગળ આવે છે. બંને ટીમો માટે 2 પોઈન્ટ પોતાના નામે કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ જીતી ન શકી તો મુશ્કેલીમાં મુકાઈ જશે.
વાનખેડે મેદાનની વાત કરીએ તો અહીંની પીચ બેટ્સમેનોને વધુ મદદ કરે છે. આવી સ્થિતિમાં, આજે ફક્ત તે બોલરો જ છાંટા કરી શકશે, જેઓ તેમની બોલિંગમાં વિવિધતાનો ઉપયોગ કરશે. મુંબઈના મેદાન પર આરસીબીની રમત કેવી રહે છે તે જોવું રહ્યું.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
