મહેન્દ્રસિંહ ધોનીએ વનડે અને ટી-20 ની કેપ્ટનશીપ છોડી
મહેન્દ્રસિંહ ધોનીએ વનડે અને ટી-20 ક્રિકેટમાંથી પોતાની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે બીસીસીઆઇને આ વિશે જાણકારી આપી છે...
મહેન્દ્રસિંહ ધોનીએ ટીમ ઇંડિયાની કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે વનડે અને ટી-20 માંથી ટીમની કેપ્ટનશીપ છોડી દીધી. મહેન્દ્રસિંહ ધોનીએ વનડે અને ટી-20 ક્રિકેટમાં પણ કેપ્ટનશીપ છોડી દીધી છે. તેણે બીસીસીઆઇને આ વિશે જાણકારી આપી છે. એએનઆઇના જણાવ્યા મુજબ ધોની ઇંગ્લેંડની સામે વનડે અને ટી-20 સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે.

ધોની આ પહેલા ઓસ્ટ્રેલિયા સીરિઝ દરમિયાન ટેસ્ટમાંથી રિટાયર થવાનો નિર્ણય કરી ચૂક્યા છે. 30 ડિસેમ્બર, 2014 ના રોજ તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેંટનો નિર્ણય કર્યો હતો. હવે તેણે વનડે અને ફટાફટ ક્રિકેટ ટી-20 માંથી રિટાયરમેંટ છોડી દીધી છે. તમને જણાવી દઇએ કે ધોનીએ 199 વનડે અને 72 ટી-20 મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી.
તમને જણાવી દઇએ કે 5 જાન્યુઆરીએ ઇંગ્લેંડ સીરિઝ માટે ટીમનું એલાન થવાનું છે. આના એક દિવસ ફેલા કેપ્ટન ધોનીએ ટીમમાંથી પોતાની કેપ્ટનશીપ છોડવાનું એલાન કરી દીધુ છે. બીસીસીઆઇના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) રાહુલ જોહરીએ બીસીસીઆઇ અને દેશભરના ક્રિકેટ પ્રશંસકો તરફથી તેનો આભાર માન્યો. તેમણે કહ્યુ કે ધોનીએ દરેક ફોર્મેટમાં કેપ્ટન તરીકે ભારતીય ક્રિકેટમાં મોટુ યોગદાન આપ્યુ છે. ધોનીના યોગદાનને ક્રિકેટમાં હંમેશા યાદ રાખવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
