Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs SL: 7 નો બોલ ફેંકવા પર સુનિલ ગાવસ્કર થયો નારાજ, ભારતીય બોલરોની લગાવી ક્લાસ

સુનલ ગાવસ્કરે ભારતીય બોલરોથી ભારે નારાજ થયો છે. ટી20 મેચ દરમિયાન 7 નો બોલ પડતા તેણે નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર શ્રીલંકા સામે બીજી ટી20 મેચમાં ભારતીય બોલરનોના પ્રદર્શનને લઇને ભારે નારાજ જોવા મળી રહ્યા છે. તેમણે મેચ દરમિયાન ફૈકવામાં આવેલ 7 નો બલને લઇને ભારતીય બોલરની ક્લાસ લીધી હતી. ખાસ કરીને સુનલ ગાવસ્કરે અર્શદીપ સિહને નિશાને પર લીધો હતો. સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટર્સના કાર્યક્રમમાં કહ્યુ કે, પ્રોફેશનલ બોલર આવુ ના કરી શકે., આપણે બોલરને એવુ કહેતા સાંભળીએ છીએ કે, પરીસ્થિતિ અણારા કંટ્રોલમાં નહોતી. નો બોલ નહી ફેકવો તે બોલરના કંટ્રોલમા જ હોય છે. એટલે તેમે બહાનુ ના કાઢી શકો.

CRICKET

બીજી ટી20 મેચમાં ભારતીય બોલર્સે 7 નો બોલ ફેક્યા હતા.

સુનિલ ગાવસ્કરે કહ્યુ કે, નો બોલ નહી ફેકવો તે બોલર્સના કંટ્રોલમા જ હોય છે. જો કે બોલ ફેક્યા બાદ બેટ્સમેન શુ કરે છે એ બીજી વાત છે. તે આપના કંટ્રોલમા નથી હોતુ. , પરતુ નો બલો નહી ફેકવો તે એક બોલરના કંટ્રોલમાં હોય છે. અને જો તમે તેમા ફૈઇલ થાવ છો તો. તે નરાશાજનક છે. તમને જણાવી દઇએ કે, ગુરવારે શ્રીલંકા વિરુદ્ધ તમે આમા ફેઇલ થઇ રહ્યા છો તો નિરાશાજનક છે. ગુરુવારે શ્રીલંકા સામે ટી20 ની બીજી મેચમાં ભારતીય બોલરોએ 7 નો નોલ ફેક્યા હતા. જેમાથી 5 ફક્ત અર્શદીપ સિહે નાખ્યા હતા. 3 નો બોલ લગાતાર એક ઓવરમાં નાખ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X