#UriAttack: સેહવાગે કહ્યું કે ઘૂસણખોર નહીં, આતંકી હતા
રવિવારે ઉરીમાં થયેલા આતંકી હુમલાએ આખા દેશને હચમચાવી નાખ્યો. 17 જવાનો શહીદ થવાથી આખો દેશ પાકિસ્તાન વિરુદ્ધ ખુબ જ ગુસ્સે છે.
દરેક લોકોની નજર પીએમ નરેન્દ્ર મોદી પર છે કે તેઓ આખા મામલાને કઈ રીતે લેશે. આતંકીઓની કાળી કરતૂત પર આખો દેશ સોશ્યિલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરેન્દ્ર સેહવાગ પણ શામિલ છે.

વિરેન્દ્ર સેહવાગએ કહ્યું છે કે જો કોઈ યુદ્ધ જ ઈચ્છે છે તો યુદ્ધ જ સહી. 17 જવાનોને દિલથી સલામ, તેઓ જ દેશના સાચા હીરો છે. પરંતુ આતંકવાદને જન્મ આપવાવાળાને કોઈ પણ હાલતમાં છોડવા માં નહિ આવે. વિરેન્દ્ર સેહવાગએ આગળ કહ્યું કે તેઓ ઘૂસણખોર નહીં પરંતુ આતંકી જ હતા.
Very very heartbroken to hear about #UriAttack
— Virender Sehwag (@virendersehwag) September 18, 2016
They are not Rebels,they are Terrorists.
Terrorism must be answered appropriately
આપને જણાવી દઈએ કે રવિવારે સવારે જમ્મુ કાશ્મીરના ઉરીના સેના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 જવાન શહીદ અને 20 જવાનો ઘાયલ થયા હતા. જે પુરાવાઓ મળ્યા છે તેને જોઈને તો લાગે જ છે તેની પાછળ પાકિસ્તાનનો જ હાથ છે.
17 lives.
— Virender Sehwag (@virendersehwag) September 19, 2016
They had a family,they had a son,they had a daughter.
They were serving our motherland.
Pains to see this. pic.twitter.com/65WeRRhgI5
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
