વિકેટનું શું મહત્વ છે તે ધોનીએ સમજાવ્યું: જાડેજા
કોચી, 17 જાન્યુઆરીઃ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની બીજી વનડેમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરનારા મધ્યમક્રમના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને વિકેટના મહત્વ અંગેની સમજણ આપી હતી. જાડેજાએ કોચી વનડેમાં 37 બોલમાં 61 રન બનાવ્યા હતા અને સાત આવોમાં 12 રન આપી બે વિકેટ મેળવી હતી.

મેચ બાદ જાડેજાએ કહ્યું કે ધોનીએ મને કહ્યું કે, તારે તારા વિકેટનું મહત્વ સમજવું જોઇએ અને ક્રીઝ પર વધારે સમય રોકાવાનો પ્રયત્ન કરવો જોઇએ, મે તેવું જ કર્યું. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે, અહીં બેટિંગ કરવી સહેલી હતી, બોલ સહેલાયથી બેટ પર આવતા હતા. શરૂઆતમાં અમારા ઓપનર જલદી આઉટ થઇ ગયા હતા જેના કારણે મધ્યમક્રમ પર દબાણ વધી ગયું હતું. પરંતુ અમારા પછીના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.
જાડેજાના જણાવ્યા પ્રમાણે તે પોતાના પ્રદર્શનથી ખુશ છે અને આગળ પણ તે આ પ્રકારનું પ્રદર્શન કરવા ઇચ્છે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
