For Quick Alerts
For Daily Alerts
બીસીસીઆઇના અધ્યક્ષ પદે ચૂંટણી લડશે શ્રીનિવાસન
મુંબઇ, 20 સપ્ટેમ્બરઃ આઇપીએલ સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીને લઇને આરોપોનો સામનો કરી રહેલા બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસન ફરીથી બોર્ડના અધ્યક્ષ પદની ચૂંટણી લડવની તૈયારીમાં છે. તેમણે મીડિયાને જાણકારી આપતા કહ્યું છે કે, હું ફરીથી આ પદની ચૂંટણી લડવા જઇ રહ્યો છું. તેઓ અહીં બીસીસીઆઇની માર્કેટિંગ કમિટિની બેઠકમાં આવ્યા હતા.
એ
વાત
નોંધવા
યોગ્ય
છે
કે,
શ્રીનિવાસનના
જમાઇ
ગુરુનાથ
મયપ્પનનું
નામ
આઇપીએલમાં
થયેલી
સટ્ટાબાજીમાં
આવ્યું
હતું,
ત્યારબાદ
શ્રીનિવાસને
બીસીસીઆઇનું
અધ્યક્ષ
પદ
છોડવું
પડ્યું
હતું.
તેમના
સ્થાને
જગમોહન
દાલમિયાને
બોર્ડની
આંતરિક
સમિતિના
અધ્યક્ષ
બનાવવામાં
આવ્યા
હતા.
Comments
bcci n srinivasan gurunath meiyappan president cricket બીસીસીઆઇ એન શ્રીનિવાસન ગુરુનાથ મયપ્પન પ્રમુખ ક્રિકેટ ભારતીય
English summary
BCCI president N Srinivasan continues to remain defiant. On Thursday, he announced he will seek re election as the Indian cricket board's chief at the AGM on September 29.
Story first published: Friday, September 20, 2013, 15:00 [IST]