આઇસીસીએ બનાવ્યો 'નો બોલ'નો નવો નિયમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ આ નવો નિયમ ગુરુવારે આંતરરાષ્ટ્રીય વનડે, ટેસ્ટ ક્રિકેટ અને ટી20 મેચો માટે બનાવ્યો છે અને તેની ઘોષણા કરી છે. નો બોલનો આ નવો નિયમ 30 એપ્રિલથી લાગૂ થશે અને આ નિયમ હેઠલ પહેલી મેચ ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે બુલાવાયમાં ત્રીજી મેએ રમાનારી આતંરરાષ્ટ્રીય વનડે મેચ હશે.
આઇસીસીના પ્રબંધક જ્યોફ એલારડાઇસે કહ્યું કે, વર્તમાન સમયે આ રીતે પરિસ્થિતિમાં અમ્પ્યાર તેને ડેડ બોલ ઘોષિત કરી આપે છે, જે તેના માટે યોગ્ય નિર્ણય નથી. મેરિલબોન ક્રિકેટ કલ્બ(એમસીસી)એ તાજેતરમાં જ નિર્ણય કર્યો છે કે આવા બોલને નો બોલ જાહેર કરવામાં આવે અને એક ઓક્ટોબર 2012થી આ નવો નિયમ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આઇસીસીએ એમસીસીના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભલામણ કરી કે નવા નો બોલના નિયમને જેમ બને તેમ જલદીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ સામેલ કરવામાં આવે. આઇસીસીની મુખ્ય કાર્યકારી સમિતિએ આ ભલામણને માર્ચમાં દુબઇમાં મળેલી બેઠકમાં પોતાની મંજૂરી આપી દીધી છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
