ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
મોહાલી, 19 ઓક્ટોબર: મોહાલીમાં આજે ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે ત્રીજી વનડે મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોહાલી વનડેમાં ભારતને પ્રથમ ઝટકો શિખર ધવનના રૂપમાં લાગ્યો અને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો. રોહિત શર્માએ 22 બોલમાં 2 ચોગ્ગાઓની મદદથી 11 રન બનાવીને આઉટ થઇ ગયા. પાછલી મેચમાં રોહિતે શાનદાર સદી ફટકારી હતી.
શિખર ધવન માત્ર 8 રન બનાવીને, સુરેશ રૈના 19 બોલમાં 17 રન, યુવરાજ સિંહ 1 બોલમાં કોઇ ખાતું ખોલાયા વગર જ, વિરાટ કોહલી 73 બોલમાં 68 રન, રવિન્દ્ર જાડેજા 4 બોલમાં 2 રન, આર અશ્વિન 28 રન, ભુવનેશ્વર કુમાર 18 બોલમાં 10 રન, વિનય કુમાર શૂન્ય રન પર આઉટ થઇ ગયા. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કપ્તાની પારી ખેલીને 121 બોલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 139 રન બનાવ્યા.
બંને ટીમોમાં કોઇ ફેરફાર નથી કરાયો. સાત મેચોની શ્રેણી 1.1થી બરાર છે. આ પહેલા ભારતીય ટીમે જયપુરમાં આતિશિ પારી ખેલીને રમતમાં અસાધારણ જીત નોંધાવી દેશ અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા હતા.
પૂણેની હારથી શીખ લીધા બાદ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના ધુરંધરોએ જે રીતે જયપુરમાં રનોનો વરસાદ કરીને 360 જેવા પહાડી લક્ષ્યને પણ વામણું બનાવી દીધું હતું. એવી જ રીતે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા ભારતની જીત નોંધાવવાની આશા છે.

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય

ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યું 304 રનોનું લક્ષ્ય
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
