આઇપીએલ 7: યુવરાજને ખરિદવા માગે છે કોહલી
બેંગ્લોર, 16 જાન્યુઆરીઃ જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલા સૂત્રોની વાત માનીએ તો આગામી આઇપીએલ સીઝનમાં યુવરાજ સિંહ બેંગ્લોરની ટીમ તરફથી રમતો જોવા મળી શકે છે. ટીમની સુકાની વિરાટ કોહલીએ પણ યુવરાજને ટીમમા સામેલ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આઇપીએલના આગામી સત્ર માટે 12 અને 13 ફેબ્રઆરીએ હરાજી થવાની છે.













Click it and Unblock the Notifications
