IPL Auction 2023 : આઇપીએલ ઓક્શનમાં સૌરાષ્ટ્રના વધુ એક ખેલાડીને લોટરી લાગી, જાણો કઈ ટીમે ખરીદ્યો?
આઈપીએલ ઓક્શનમાં સૌરાષ્ટ્રના વધુ એક ખેલાડીને લોટરી લાગી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા સમર્થ વ્યાસને આઈપીએલની ટીકિટ મળી ગઈ છે. સૌરાષ્ટ્રનો ખેલાડી વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે.
આઈપીએલ ઓક્શનમાં સૌરાષ્ટ્રના વધુ એક ખેલાડીને લોટરી લાગી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયેલા સમર્થ વ્યાસને આઈપીએલની ટીકિટ મળી ગઈ છે. સૌરાષ્ટ્રનો ખેલાડી વ્યાસ સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. સમર્થ વ્યાસને તેની બેઝ પ્રાઈઝ 20 લાખમાં હૈદરાબાદે તેની ટીમમાં લીધો છે.

ગુજરાતના રણજી ખેલાડી સમર્થ વ્યાસને 2 0 લાખમાં હૈદરાબાદે ટીમમાં સમાવ્યો છે. સમર્થ વ્યાસ 2015થી રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી તેમજ મુસ્તાક અલી ટી-20 ટ્રોફી રમી ચુક્યો છે. 150થી ઉપરની સ્ટ્રાઈક રેટ ધરાવનાર સમર્થ વ્યાસ ઓ રાઉન્ડર ખેલાડી છે.
આઈપીએલ માટે ટીમમાં પસંદગી થતા સમર્થ વ્યાસે કહ્યું કે, આઈપીએલમાં રમવું એક સપનું હતું. ઓક્શન સમયે હું રણજી ટ્રોફીના એક મેચમાં વ્યસ્ત હતો અને મેચ પુરો થયા બાદ હું જ્યારે ડ્રેસિંગરૂમમાં હતો ત્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા મને પિક કરાતા હું ખૂબ જ એક્સાઇટેડ છુ. અત્યાર સુધી જે પ્રમાણેનું મારું પ્રદર્શન રહ્યું છે. એજ પ્રમાણેનું પ્રદર્શન આગામી દિવસોમાં પણ રહેશે.
અહીં સમર્થ વ્યાસના પિતાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, આજે કોચીમાં ચાલી રહેલુ ઓકશન ઘરે ટીવી પર નિહાળી રહ્યા હતા. મારા દીકરાને સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા ખરીદવામાં આવ્યો તે અમારા માટે ગર્વની ક્ષણ હતી. અમે દીકરાને કહ્યું હતું કે IPLમાં રમવા માટે તારે ખૂબ જ મહેનત કરવી પડશે. તે પહેલેથી જ મહેનત કરી રહ્યો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
