ભગવાની શરણમાં પહોંચ્યા 'ક્રિકેટના ભગવાન'

મંદિર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે પહેલીવાર અહીં પહોંચેલા સચિને લગભગ 20 મીનિટ મંદિરમાં રહ્યા અને આ દરમિયાન તેમણે પરંપરાગત ધોતી અને કૂર્તા પહેરીને પૂજા અર્ચના કરી. સચિને સુપ્રભાત મંત્રોચારણ સેવામાં પણ ભાગ લીધો. પૂજા બાદ મંદિર પ્રશાસને સચિનને પ્રસાદ લાડુ, પવિત્ર જલ અને રેશમના પવિત્ર કપડાં ભેટ કર્યા હતા.
બેટિંગમાં અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર સચિને ખરાબ ફોર્મના કારણે વનડે ક્રિકેટમાંથી તાજેતરમાં નિવૃત્તિ લઇ લીધી હતી, પરંતુ તે ટેસ્ટમાં રમતા રહેશે. તેમણે તાજેતરમાં રણજી ટ્રોફીમાં ભાગ લીધો હતો, જ્યાં તેમની ટીમ મુંબઇ 40મી વખત ચેમ્પિયન બન્યું.
માસ્ટર બ્લાસ્ટર રેસ્ટ ઇન્ડિયા વિરુદ્ધ થનારી ઇરાની ટ્રોફીમાં ભાગ લેશે અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 22 ફેબ્રુઆરીએ થનારી ટેસ્ટ શ્રેણી માટે પોતાની તૈયારીઓ પૂરી કરશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
