સ્પોટ ફિક્સિંગ : શ્રીનિવાસનને લીલી ઝંડી; 4 માસમાં સમિતીનો રિપોર્ટ
આ
અંગે
મંગળવારે
સુનાવણી
કરવામાં
આવી
હતી.
પહેલા
કોર્ટે
એવું
કહ્યું
હતું
કે
સુપ્રીમ
કોર્ટે
કહ્યું
કે
જો
તે
આઇપીએલનું
કામ
છોડશે
તો
જ
તે
બીસીસીઆઈનું
અધ્યક્ષપદ
સંભાળી
શકશે.
સુપ્રીમ
કોર્ટે
પંજાબ
અને
હરિયાણાના
પૂર્વ
ન્યાયાધીશોના
નેતૃત્વમાં
ત્રણ
સભ્યોની
તપાસ
સમિતિની
રચના
કરીને
સટ્ટેબાજી
અને
ફિક્સિંગની
ફરી
વાર
તપાસ
કરવાનો
પ્રસ્તાવ
આપવામાં
આવ્યો
છે.
હમણાં જ બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભાની બેઠકમાં શ્રીનિવાસનને અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એ કે પટનાયક અને ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહરે ક્રિકેટ એસોસિએશન ઓફ બિહારની અરજી પર સુનાવણી કરતા પોતાનો નિર્ણય આપ્યો હતો.
આ સંદર્ભમાં બીસીસીઆઇના વકીલ સી એ સુંદરમે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે બોર્ડ અને શ્રીનિવાસન તપાસ સમિતીના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરે. બીસીસીઆઇ દ્વારા બિન માન્યતાપ્રાપ્ત સીએબીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી નોંધાવી શ્રીનિવાસનને બોર્ડના અધ્યક્ષપદે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી હતી.