બીસીસીઆઇના વચગાળાના અધ્યક્ષ પદે ગાવસ્કર
મુંબઇ, 28 માર્ચઃ સુપ્રીમ કોર્ટ દ્વારા બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી શ્રીનિવાસનને હટાવીને પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સુનિલ ગાવસ્કરને વચગાળાના અધ્યક્ષ બનાવવા આવે તેમ જણાવ્યું હતું. જેને લઇને બીસીસીઆઇએ આજે સુનિલ ગાવસ્કરને બોર્ડના વચગાળાના અધ્યક્ષ બનાવ્યા છે. ગાવસ્કર આઇપીએલ-7 પૂર્ણ થાય ત્યાં સુધી બોર્ડના વચગાળાના અધ્યક્ષ રહેશે. આ તકે કોર્ટે આઇપીએલ પર રોક લગાવ્યો નથી. આઇપીએલ 7 તેના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચાલું રહેશે.

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું નામ બહાર આવતા બીસીસીઆઇ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, ધોનીએ કરેલા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ધોનીએ કહ્યું હતું કે મૈય્યપને ટીમ સાથે જોડાયેલા એકપણ નિર્ણય લેવાનો અધિકાર નથી. જ્યારે કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, ધોનીએ મૈય્યપન ટીમના સભ્ય નહીં હોવાનું જણાવી ખોટું નિવેદન કર્યું હતું. બીસીસીઆઇએ કહ્યું કે આ ખોટી વાત છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ









Click it and Unblock the Notifications
