Vinesh Phogat Disqualified : વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાયને વિજેન્દર સિંહે છડયંત્ર ગણાવ્યુ, જાણો શું કહ્યું?
Vijender Singh On Vinesh Phogat : ભારતની દિગ્ગજ રેસલર વિનેશ ફોગાટને ફાઈનલ મુકાબલામાં બહાર કર્યા બાદ વિવાદ વધી રહ્યો છે. હવે આ મુદ્દે રેસલર વિજેન્દર સિંહે મોટુ નિવેદન આપ્યુ છે.
ઓલિમ્પિક કુસ્તી 50 કિગ્રા વર્ગમાં ભાગ લેનાર વિનેશ ફોગાટને વધુ વજનના કારણે ઓલિમ્પિક દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી છે. તેને કહેવામાં આવ્યું છે કે માત્ર 100 ગ્રામ વજન વધવાને કારણે વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવી છે. હવે બોક્સર વિજેન્દર સિંહે વિનેશ ફોગાટની અયોગ્યતાને છડયંત્ર ગણાવે છે.

વિજેન્દર સિંહે વિનેશને ગેરલાયક ઠેરવવાને કાવતરું ગણાવ્યું. તેણે કહ્યું કે, આપણા કુસ્તીબાજો સાથે આ એક મોટું ષડયંત્ર છે. આ સિવાય તેણે કહ્યું કે વિનેશને વજન ઘટાડવા માટે થોડો સમય આપવો જોઈતો હતો. વિજેન્દરે કહ્યું કે તેણે આ પહેલા ક્યારેય કોઈ એથ્લેટ માટે આવું કંઈ જોયું નથી.
જણાવી દઈએ કે, વિનેશ ફોગટના પરિવારના સભ્યોએ ફેડરેશન પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. તેમણે આ મામલે સરકારને પણ વચ્ચે ખેંચી છે. પરિવાર તરફથી કહેવામાં આવ્યું હતું કે બ્રિજ ભૂષણ શરણ સિંહ અને સરકાર આમાં સામેલ છે.
જણાવી દઈએ કે વિનેશ ફોગટના સસરા રાજપાલ રાઠીએ એબીપી ન્યૂઝ સાથે વાત કરતા ફેડરેશનના ઘણા લોકો પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે આ હાર્ટ બ્રેકિંગ ન્યૂઝ છે. રાજકારણ થઈ રહ્યું છે. આ એક ષડયંત્ર છે. આમાં સરકારનો હાથ છે. માથા પરના વાળ પણ વજનમાં 100 ગ્રામ વધારો કરે છે.
તેમણે કહ્યું કે, 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે કોને હાંકી કાઢવામાં આવે છે? આ સિવાય તેમણે વિનેશ સાથે હાજર સપોર્ટ સ્ટાફને પણ આડેહાથ લીધો. રાજપાલ રાઠીએ કહ્યું કે સપોર્ટ સ્ટાફે પણ કોઈપણ પ્રકારની મદદ ન કરી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
