IPL: વિરાટ કોહલી સંભાળશે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કપ્તાની

આઇપીએલના છઠ્ઠી સિઝન માટે આરસીબીએ ઘણા ઓલરાઉન્ડર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપ્યું છે. ટીમના માલિક વિજય માલ્યાએ એક જાહેરાતમાં જણાવ્યું કે અમને વિરાટને કપ્તાન બનાવીને ઘણો આનંદ થઇ રહ્યો છે. શીખવાની, નેતૃત્વ કરવાની અને ઉત્તમ ઉદાહરણ રજૂ કરવાની તેની ભૂખ વખાણવા યોગ્ય છે.
આઇપીએલના ઇતિહાસમાં સર્વાધિક રન બનાવનાર વિરાટ 11માં બેટ્સમેન છે, જેમણે 119.28ના સ્ટ્રાઇક રેટથી 1639 રન બનાવ્યા. વિરાટે જણાવ્યું કે આરસીબીનો કપ્તાન બનીને મને આનંદ છે. હું ટીમના માલિકોને આ વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરુ છું. મને આ પડકારની રાહ છે અને હું ટીમને નવી ઉંચાઇઓ પર લઇ જવાની કોશિશ કરીશ.
More From
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
