ઇંગ્લેન્ડ વિરુદ્ધ અભ્યાસ મેચમાં રમશે યુવરાજ

આ ડાબોડી બેટ્સમેને સુરેશ રૈનાને સુરેશ રૈનાની આગેવાનીવાળી 14 સભ્યોની ભારત એ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. કેન્સરમાંથી બહાર આવ્યા બાદ યુવરાજે ટી-20 ક્રિકેટ વિશ્વકપથી ક્રિકેટમાં પુરનાગમન કર્યું હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધની અભ્યાસ મેચમાં સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15 નવેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે તેનો દાવો મજબૂત થઇ જશે. સંદીપ પાટિલના નેતૃત્વવાળી નવી પસંદગી કમિટી દ્વારા જાહેર કરાયેલી ટીમમાં શિખર ધવન, અજિંક્યા રહાણે અને મનોજ તિવારી સહિતના છ બેટ્સમેન સામેલ છે. ટીમમાં રિદ્ધિમાન સાહાનો એકમાત્ર વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમની બોલિંગનું નેતૃત્વ ઇરફાન પઠાણના હાથમાં હશે અને અશોક ડિંડા તથા વિનય કુમાર તેનો સાથ આપશે.
ભારત એ ટીમઃ સુરેશ રૈના(સુકાની), મુરલી કાર્તિક, શિખર ધવન, અજિંક્યા રહાણે, યુવરાજ સિંહ, મનોજ તિવારી, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), ઇરફાન પઠાણ, વિનય કુમાર, પરવિંદર અવાના, અશોક ડિંડા, રોબિન બિષ્ટ, અશોક મનેરિયા અને અભિનવ મુકુંદ.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
