યુવરાજ દુલીપ ટ્રોફીમાં શાનદાર સદી ફટકારી

યુવરાજ સિંહ ફૂલ ફોર્મમાં જોવા મળતો હતો પ્રથમ દિવસની રમત પૂરી થઇ ત્યાં સુધી તે નોટઆઉટ રહ્યો હતો. આ ઇનિંગ દ્રારા યુવરાજે સાબિત કરી દિધું કે તે ટેસ્ટ સિરિઝ માટે તૈયાર છે.
યુવરાજ સિંહે કેન્સરની સારવાર કરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપ 2012 માટે પુનરાગમન કર્યું હતુ અને બોલીંગમાં સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ બેટીંગમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતું. દુલીપ ટ્રોફીમાં ભાગ લેતાં પહેલાં યુવરાજે કહ્યું હતું કે ટેસ્ટ મેચ તેમને થકવી દેશે પરંતુ પોતાના કેરિયર આગળ ધપાવવા માટે તેમને આ આકરો નિર્ણય લેવો પડશે. યુવરાજે ઉત્તર ઝોનના કેપ્ટન શિખર ધવન સાથે મળીને 160 રનની ભાગીદારી કરી હતી અને પોતાની ટીમને પ્રથમ દિવસની રમતમાં 346 રનનો મજબૂત સ્કોર કર્યો હતો.
More From
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
