કળા, સંસ્કૃતિ અને ધર્મની ઝાંખી કરાવતું કેરળનું શહેર
પતનમતિટ્ટા, કેરળના દક્ષિણ ભાગમાં સ્થિત છે. આ ઇશ્વીરય પ્રદેશનો સૌથી નાનો જિલ્લો છે. વિકસની ગતિને વધારો આપવાના ઉદ્દેશ્યથી આ જિલ્લાને 1 નવેમ્બર 1982ના રોજ બનાવવામાં આવ્યો હતો. હવે આ ઝડપથી પ્રગતિ કરીને એક વ્યાવસાયિક શહેર બની ગયું છે. આ સ્થળનું નામ બે શબ્દો પતનમ અને તિટ્ટાને મેળવીને બનાવવામાં આવ્યું છે. જેનો અર્થ નદી કિનારે વસેલા 10 ઘરોનો સમૂહ થાય છે.
પતનમતિટ્ટા પોતાના નૌકા દોડ, ધાર્મિક તિર્થો અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ કેન્દ્રોના કારણે પ્રમુખ પ્રવાસન કેન્દ્ર છે. આ સ્થળને કેરળની ધાર્મિક રાજધાની કહેવામા આવે છે. અયપ્પા દેવતાનું ઘર સબરીમાલા અહી જ છે, જ્યાં દર વર્ષે સમસ્ત ભારતમાંથી લાખો ભક્તો આવે છે. આ સ્થળ કળાની પરંપરાઓ અને સંસ્કૃતિનો ધની છે. આ સમૃદ્ધ કળામાં દસ દિવસીય રીતીય નૃત્ય પદાયની સામેલ છે. જેને કદમાનિત્તા દેવી મંદિરમાં કરવામાં આવે છે. પતનમતિટ્ટા વાસ્તુવિદ્યા ગુરુકુલમ માટે પણ પ્રસિદ્ધ છે, જેનો ઉદ્દેશ્ય વાસ્તુવિદ્યા અને ભિતિ ચિત્રોના સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે.
એક અન્ય ઉલ્લેખનીય સ્થાનિક કળાના રૂપમાં અરનમૂલા કન્નડી છે. આ કળા અંતર્ગત હાથથી ધાતુ-મિશ્રણથી દર્પણ કરવામાં આવે છે. દર્પણ નિર્માણની આ કળાને પારિવારિક સ્તર પર ગુપ્ત રાખવામાં આવે છે અને એક પેઢીથી બીજી પેઢીને હસ્તાન્તરિત કરવામાં આવે છે. સબરીમાલા મંદિર ઉપરાંત તમે શ્રીવલ્લભ મંદિર, પરુમાલાના રુઢિવાદી ચર્ચ મલંકારા, કોડુમાન, ચિલન્થિયમ્બલમ, પલિયક્કારા ચર્ચ, કવિયૂર મહાદેવ મંદિર અને પ્રસિદ્ધ સ્વતંત્ર સેનાની અદૂર વેલૂ થમ્પી દેવાની મૂર્તિના સ્થળોની મુલાકાત લઇ શકો છો, તો ચાલો તસવીરો થકી જોઇએ પતનમતિટ્ટાને.

નૌકા દોડ
પથાનમતિટ્ટામાં આવેલા અરનમૂલ પાર્થસારથી મંદિર ખાતે નૌકા દોડ

અરનમૂલ પાર્થસારથી મંદિર
પથાનમતિટ્ટા ખાતે આવેલું અરનમૂલ પાર્થસારથી મંદિર

પેરુનથેનારુવી ધોધ
પથાનમતિટ્ટામાં આવેલો પેરુનથેનારુવી ધોધ

પેરુનથેનારુવી ધોધ
પથાનમતિટ્ટામાં આવેલો પેરુનથેનારુવી ધોધ

મુલુર સ્મારકમ
પથાનમતિટ્ટામાં આવેલું મુલુર સ્મારકમ મેમોરિયલ પ્લેસ

નૌકા દોડ
પથાનમતિટ્ટામાં આવેલા અરનમૂલ પાર્થસારથી મંદિર ખાતે નૌકા દોડ

અરનમૂલ પાર્થસારથી મંદિર
પથાનમતિટ્ટા ખાતે આવેલું અરનમૂલ પાર્થસારથી મંદિર
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
