ત્રિશૂર, ઇતિહાસ,સંસ્કૃતિ અને આરામનું સંગમ બિંદુ
ત્રિશૂર રજાઓ ગાળવા માટે આદર્શ પ્રવાસન સ્થળ છે. કેરળની સાંસ્કૃતિક રાજધાનીના નામથી જાણીતું આ એ મોહક સ્થળ છે, જ્યાં પુરુષો અને દેવતાઓની કારીગરી દ્વારા બનાવવામાં આવેલા સૌંદર્યનું વિશ્વ તમારી આંખો ખોલી નાખશે. ત્રીશૂર, જે ત્રિશિવાપેરુરનું નાનું નામ છે, તેનો વાસ્તવિક અર્થ ભગવાન શિવના નામનું શહેર છે, જે અહીના ઇસ્ટ દેસ વડક્કુમ્નાથન ક્ષેત્રમના નામ પરથી પડ્યું છે.
નામ પરથી જ માલુમ પડે છેકે, આ શહેર દૈવત્ય, પ્રકૃતિ અને તેની સંસ્કૃતિના વિવિધો રૂપોને સ્થાપિત કરે છે. આ શહેર પોતાની પ્રાચીન પૂજા કરવાના સ્થળોની વાસ્તુકળા, તેના અભિલેખાગારમાં સંરક્ષિત ઇતિહાસમાં વિશાળ ખજાનાઓ, સંગ્રહાલયો અને તેમની કહાણીઓ, જે પુનઃ કથન અને પુનઃ કલ્પનાની પ્રતિક્ષા કરી રહી છે. પોર્ટુગિઝ, ડચ અને અંગ્રેજી શાસનકાળનો અનુભવ પ્રાપ્ત આ શહેરને ગૌરવશાળી અને મનોરમ અતીતના ઉત્સવ પર ઉભું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ શહેરને.

ત્રિશૂર શહેરની તસવીર
ત્રિશૂર શહેરની એક આકર્ષક તસવીર

વાદક્કુનાથન મંદિર
ત્રિશૂરમાં આવેલું વાદક્કુનાથન મંદિર

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
ત્રિશૂરમાં આવેલું પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય

પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય
ત્રિશૂરમાં આવેલું પરમ્બિકુલમ વન્યજીવ અભ્યારણ્ય

ચાવક્કડ બીચ
ત્રિશૂરમાં આવેલું ચાવક્કડ બીચ

કેરળ કલામંડલમ
ત્રિશૂરમાં આવેલું કેરળ કલામંડલમ

ચારપા ધોધ
ત્રિશૂરમાં આવેલું ચારપા ધોધ

પીચી વન્યજીવ અભણ્યારણ્ય
ત્રિશૂરમાં આવેલું પીચી વન્યજીવ અભ્યારણ્ય

પીચી ડેમ
ત્રિશૂરમાં આવેલો પીચી ડેમ

તિરુવંબાડી કૃષ્ણ મંદિર
ત્રિશૂરમાં આવેલું તિરુવંબાડી કૃષ્ણ મંદિર

શકતન થમપુરણ પેલેસ
ત્રિશૂરમાં આવેલો શકતન થણપુરણ પેલેસ

બાઇબલ ટાવર
ત્રિશૂરમાં આવેલો બાઇબલ ટાવર
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા








Click it and Unblock the Notifications
