મહારાષ્ટ્રમાં દુકાળ, 1207 કરોડનું રાહત પેકેજ

મહારાષ્ટ્રમા દુકાળના કારણે ખેડુતોના ખેતરોમાં ઉગેલા પાકો બરબાદ થઇ ગયા છે. તેમણે કહ્યું કે 400 કરોડ રૂપિયા રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ 1100 ગામોને આપવામાં આવશે, જ્યાં દુકાળ પડવાથી પાક બરબાદ થઇ ગયો છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડુતો માટે રાષ્ટ્રીય આફત રાહત ફંડ હેઠળ 1801 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી માંગ કર હતી, પરંતુ કેન્દ્રીય ટીમે સ્થિતિનું અવલોકન કર્યા બાદ 872 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી ભલામણ કરી હતી. પાકોના નુક્સાનની ભરપાઇ કરવા માટે ગયા વર્ષે ફંડ હેઠળ રાજ્ય માટે 778 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના ખેડુતો માટે પેકેજની ઘોષણા સાથો-સાથ ઇજીઓમના સભ્ય અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે કેરળ અને અન્ય રાજ્યો માટે પણ દુકાળ રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અંદાજે 34 જિલ્લાઓ જેમાં સોલાપુર, અહમદનગર, સાંગલી, પુણે, સતારા, બીડ અને નાસિક દુકાળથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ઘાસચારા અને પાણીની ગંભીર સમસ્યા સર્જાયી છે. અધિકારીઓએ કહ્યું કે મોટાભાગોમાં પ્રભાવિત ગામોમાં ટેન્કરો થકી પાણીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
