Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેડૂતોને ટ્રેનના ભાડામાં મળે છે વિશેષ છુટ, જાણો કેવી રીતે લાભ લેવો?

ખેડૂત પર લાખો લોકોના પેટ ભરવાની જવાબદારી છે અને એટલે જ તેને અન્નદાતા કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો અન્નદાતા માટે ઘણી યોજનાઓ ચલાવે છે.

ખેડૂતોને ટેક્સ અને સાધનો અને સાધનોની ખરીદી પર મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને ટ્રેક્ટર માટે ટોલ પર પણ મુક્તિ મળે છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ખેડૂત ભાઈઓને અનેક પ્રકારની રાહતો મળે છે.

Farmer

જણાવી દઈએ કે, ખેડૂતોને ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ મળે છે. ભારતીય રેલ્વે ખેડૂતો અને મજૂરોને સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ ટિકિટ પર 25 થી 50 ટકા ડિસ્કાઉન્ટ આપે છે. આ સુવિધા મેળવવા માટે, ખેડૂત ભાઈઓએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું જરૂરી છે.

આ ડોક્યુમેન્ટની જરૂર પડશે

  • ટિકિટ બુક કરાવતી વખતે ખેડૂતે ટિકિટ કાઉન્ટર પર પોતાનું આધાર કાર્ડ અથવા મતદાર ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે.
  • ટિકિટ પર ખેડૂતનું નામ અને સરનામું નોંધાવવું.
  • પ્રવાસ દરમિયાન ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા મતદાર ઓળખ કાર્ડ સાથે રાખવાનું રહેશે.

ડિસ્કાઉન્ટ કેવી રીતે મેળવવું

  • જ્યારે ખેડૂતો કોઈપણ કૃષિ અથવા ઔદ્યોગિક પ્રદર્શનમાં ભાગ લેવા જાય ત્યારે તેમને 25 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.
  • સરકાર દ્વારા પ્રાયોજિત વિશેષ ટ્રેનોમાં મુસાફરી કરવા પર ખેડૂતોને 33 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.
  • ખેડૂત ભાઈઓ રાષ્ટ્રીય સ્તરની કૃષિ અને પશુપાલન સંસ્થામાં અભ્યાસ કરવા જાય છે ત્યારે તેમને 50 ટકા ડિસ્કાઉન્ટ મળે છે.
  • ટ્રેનના ભાડામાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે ટિકિટ બુક કરતી વખતે ખેડૂતોએ ટિકિટ કાઉન્ટર પર ખેડૂત વિકલ્પ પસંદ કરવાનો રહે છે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X