Tekana bhav registration : ટેકાના ભાવ માટે 22 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકાશે, સમયમર્દાયા વધારાઈ
Tekana bhav registration : ભારત સરકાર રાજ્ય સરકારો સાથે મળીને ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય અને પોષણક્ષમ વળતર મળી રહે.
આ વર્ષે સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા મુખ્ય પાકોના ટેકાના ભાવ વાવેતરની શરૂઆત પહેલાં જ જાહેર કરી દેવામાં આવ્યા હતા, જેથી ખેડૂતો યોગ્ય આયોજન કરી શકે.

ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે નોંધણી કરાવવાની શરૂઆત થઈ હતી અને શરૂઆતમાં તેની છેલ્લી તારીખ ૧૫ સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.
જો કે, રાજ્યભરમાંથી વધુને વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે હેતુથી સરકારે આ નોંધણીની સમયમર્યાદામાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
હવે ખેડૂતો ૨૨ સપ્ટેમ્બર સુધી ટેકાના ભાવે પાક વેચવા માટે પોતાની નોંધણી કરાવી શકશે. આ વિસ્તૃત સમયગાળો એવા ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે, જેઓ કોઈ કારણસર નિર્ધારિત સમયમાં નોંધણી કરાવી શક્યા નહોતા.
-
Petrol Diesel Price: 5 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી









Click it and Unblock the Notifications
